________________
ક્ષત્રિય રાજઋષિ દ્વારા અપને આચાર કા પ્રતિપાદન
અન્વયા—હે સંજય ! સંન-યજ્ઞ: સાધુનું કર્તવ્ય છે કે, તે નાળાસરૂં ૨ જીતું પવિનિમ્ન-નાનાવિધ છે. ૨ વિનયેત્ અનેકવિધ ક્રિયાવાદી આદિ મિથ્યાર્થીઓના મતવિષયક અભિલાષાના તથા સ્વમતિકલ્પિત અભિપ્રાયના સથા પરીત્યાગ કરી દે. તથા બળસ્થા ને યસનથા-અનર્થા: ૨ ૨ સર્વોથાઃ સઘળા અનર્થોનું કારણ જે પ્રાણાતિપાત દોષ છે તેને પણ તે પરિહાર કરી દે. રૂ—તિ આ પ્રકારની આવી વિજ્ઞાનનુ-વિદ્યાન્નનુ સમ્યજ્ઞાનરૂપ વિદ્યાને લક્ષમાં રાખીને તમે સર—સંચરે સંયમ માર્ગોમાં રત રહેા. ૫૩૦ના
હવે ક્ષત્રિય રાજિષ પેાતાના આચારને કહે છે-“હિમામિ” ઇત્યાદિ ! અન્વયા —હું સંજયમુનિ ! હું સાળ જુનો મંત્તેન્હેિં વા–કોમ્યઃ પુનઃ પરમવ્રેમ્પવા શુભાશુભ સૂચક અંગુષ્ઠાદિના પ્રશ્નોથી અથવા ગૃહસ્થજનાના તત્તત્કાર્યા લેાચનરૂપ જે મંત્ર છે તેનાથી વિમામિ-પ્રતિમામિ હું. સ`દા નિવૃત્ત થઈ ગયા છું. અર્થાત્ હવે હું તેવા પ્રકારના સાવદ્યરૂપ ક°ને કરતા નથી. જે સયત આ પ્રકારના સાવદ્યરૂપ પ્રક્ષાદિકના વ્યાપારના પરિવનથી સયમના તરફ સદા ટ્વિ— ઉત્થિતઃ ઉત્થાનશીલ અની રહે છે. ગૌ-જ્ઞો એના વિષયમાં શું કહેવાનુ હાય ! આવા તા કાઈક જ મહાત્મા હોય છે. આથી હું સયત મુનિ ! આ અનંતાક્ત અ`ને વિજ્ઞા–વિદ્યાર્ જાણેા અને દોરાય-ઢૌરાત્રમ્ પ્રતિક્ષણ તન્ત્ર પર-તપથરે સાવદ્ય વ્યાપાર વિરતરૂપ તપનું અનુષ્ઠાન કરે. પ્રશ્નાદિકમાં સમય વિતાવેા નહીં.૩૧।।
આયુ કે જ્ઞાન કે વિષયમેં જિનશાસન કે મહત્વ કા પ્રતિપાઠન
સજયમુનિએ ક્ષત્રિયરાજ`િને પૂછ્યુ` કે, આપ આયુને કઇ રીતે જાણા છે ? ત્યારે ક્ષત્રિય રાજર્ષિ કહે છે—“નવ મે” ઇત્યાદિ !
અન્વયા—હે સંયત ! મુદ્દેળ ચેયસા-શુદ્ધેન ચેતના અતિ નિમળ ચિત્તવાળા એવા તમે મે–મામ્ મને ચારે પુચ્છસી-ાટે વૃત્તિ આયુના વિષયમાં જે પૂછી રહ્યા છે. તે સારૂં તત્ આ વિષયના જ્ઞાનને યુદ્ધે વુદ્દ: સ॰જ્ઞ મહાવીર પ્રભુએ પ્રગટ કરેલ છે. તું નાÜ—તત જ્ઞાનમ તે જ્ઞાન નળસાસપ્ને-નિનશાસને જીન પ્રરૂપિત સિદ્ધાંતમાંજ છે. અન્ય સુગતાદિ પ્રણીત શાસ્ત્રોમાં નથી. આથી તમે જીન શાસનમાં આ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેા. મેં પણ આ જ્ઞાન એમાંથીજ પ્રાપ્ત કરેલ છે. ૩રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭
४०