________________
એનો અનુભવ કરશે, નરક નિગોદાદિકના ભયંકર કષ્ટોને સહન કરશે, આ વાત પણ સબ્સ ગાળામ- નાનામિ સારી રીતે જાણું છું. અથવા “ઘરો વિ માનો? પરલોક વિદ્યમાન છે. આ વાત પણ હું અતિશય જ્ઞાનથી જાણું છું. તથા જાતિ સ્મરણ જ્ઞાનના લાભથી ગg H =ાનિ-ગામાનં સભ્ય નામિ હું મારા આત્માને પણ જાણું છું. આ માટે હું એમની સંગત કરવાથી દૂર રહું છું. ૨૭
આજ અને ફરીથી સ્પષ્ટ કરતાં તેઓ કહે છે –“ચદમણિ ઇત્યાદિ ! અન્વયાર્થ–હે મુનિ ! મદને-
મને બ્રહ્મનામના પાંચમા દેવલોકના મહાપ્રાણ નામના વિમાનમાં ગાં–ગદ હું ગુરૂ-તિમાન દીતિ વિશિષ્ટ વરિતસવ-વાપમઃ સે વર્ષના પૂર્ણ આયુવાળા જીવની સમાન હતે. અર્થાત મનુષ્યમાં કોઈ જીવ સો વર્ષની આયુ–સુધી જીવીત રહે છે તે જેમ પૂર્ણ આયુ ષ્યવાળો કહેવાય છે, એ જ પ્રમાણે હું પણ તેજ વિમાનમાં પરિપૂર્ણ આયુષ્યવાળે દેવ હતા. સ્વર્ગમાં પત્ય પ્રમાણ અને સાગર પ્રમાણ સ્થિતિ દેવાની બતાવવામાં આવેલ છે તે અહીં પાલી રાબ્દથી પલ્ય પ્રમાણ અને મહાપાલી શબ્દથી સાગર પ્રમાણ સ્થિતિ ગ્રહણ કરવી જોઈએ. ક્ષત્રિય રાજર્ષિ કહી રહ્યા છે કે, ત્યાં મારી વિદા–વિખ્યા દેવ સંબંધી થિતિ વારિસરવા મદારી–ાતાના જહાંપરિ મનુષ્ય પર્યાયની સે વર્ષ પ્રમાણ આયુ ભેગવનારા જીવના સમાન દસ સાગરની પૂર્ણ સ્થિતિ હતી. ર૮
ક્ષત્રિય રાજઋષિ કા ઉપદેશ
તથા–“ ઈત્યાદિ !
અન્વયાર્થ–સદ-વથ દેવભવરૂપી આયુષ્ય પૂર્ણ થવાથી વંમ ઢોrat ગુગોબ્રહ્મોસઃ તે પાંચમા સ્વર્ગથી આયુબંધ પુરો થતાં ત્યાંથી અવીને મrg
Í મનમાજ-મમરા હું મનષ્યભવમાં આવેલ છું. આ પ્રમાણે પોતાનું જાતિસ્મરણાત્મક વર્ણન કરીને તે ક્ષત્રિય રાજર્ષિએ સંજય મુનિને એ પણ કહ્યું કે, હું ચqt ન ચાઉં તદાનને ગામનઃ : ૪ જથા ગાયુ તથા નાને મારૂં પિતાનું તથા બીજાનું આયુષ્ય કેટલું છે તે પણ જાણું છું ઉપલક્ષણથી ગતિને પણ જાણું છું રેલા આ પ્રમાણે ન પૂછવા છતાં પણ પિતાના વૃત્તાંતને ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિને કહીને ફરીથી ઉપદેશ આપતાં કહ્યું કે,–“ના ” ઈત્યાદિ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૯