________________
ક્રિયાવાઢિયોં કે પાપકારિત્વ કા વર્ણન
એ ક્રિયાવાદી આદિએની તથા જીનપ્રણીત સધની આરાધના કરવાવાળાની શું શું ગતિ થાય છે તેને કહે છે-“વ્રુત્તિ” ઇત્યાદિ !
અન્વયા——TRો-વાMિ: ક્રિયાવાદી આદિ વ્યક્તિ દ્વારા કરાતી અસત્ પ્રરૂપણાનુ સેવન કરવામાં પરાયણ તેને જે નાના મનુષ્ય છે તે કોરે નર, પતિ–પોરે નજે પન્તિ મરીને ભયંકર સીમતક આદિ નરકાવાસમાં જાય છે તથા જે વ્યક્તિ ર્ ાયિ ધર્મ ચરિત્તા-માર્ચ ધર્મ પરિવાઃ જીન પ્રરૂપિત ધનું સેવન કરે તે તેના સેવનથી વિન્ગ પર ઋતિ-નિવ્યાં પતિ ઇન્તિ દેવàાકને અથવા સમસ્ત ગતિમાં પ્રધાનભૂત ગતિ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. આ કારણે હું સયત મુનિ ! અસત્ પ્રરૂપણાના પરિત્યાગ કરીને તમારે સત્ય પ્રરૂપશ્ચા કરવામાંજ પરાયણુ ખની રહેવુ જોઈએ. ૨પા
એ ક્રિયાવાદી આદિ પાપકારી કેવા છે? આ વાતને ક્ષત્રિય રાષિ` પ્રદશિત કરે છે.—“માયા જીવ” ઇત્યાદિ !
અન્નયા —હૈં સંજય મુનિ ? ક્રિયાવાદી આદિજના દ્વારા જે કઇ પણ પ્રરૂપિત કરવામાં આવેલ છે -તત્ તે સઘળું માયા ઘુમ્–માયોર્ માયાથી જ કહેવામાં આવેલ છે. તથા મુસામાસા નિથિયા-જીવામાના નિરથિા એની ભાષા, વાણી, મૃષા, સથા અલીક છે. અને નિર્થક શિવસુખથી જીવાને વત કરવાવાળી છે. આ કારણે હું.. સંગમમાળો વિ—દું સંચચ્છવિ ક્રિયાવાદી આદિના મતને સાંભળવાથી દૂર રહીને નિશ્ચયથી વામિવામિ પેાતાના આત્મામાં વસું છું. આ વાત સંજય મુનિની સ્થિરતાના માટે જ ક્ષત્રિય રાજષિએ કહેલ છે. તાત્પર્ય આનું એ છે કે, જે પ્રકારે હું ક્રિયાવાદી આદિની અસત્ પ્રરૂપણાથી દૂર રહું છુ. એજ પ્રમાણે તમારે પણ દૂર રહેવુ જોઇએ. કહ્યું પણ છે—“ઢોકો ચ ટારૂ પી જે સ્વયં સ્થિત હોય છે. તે બીજાને પણ સ્થિર કરે છે. ચ યિમિપ તથા હું સ ંયમમા માં વિચરણ કરૂ છું. રા
ક્રિયાવાદિયોં કે મતકે શ્રવણ સે નિવૃતિ કે કારણ કા કથન
આપ ક્રિયાવાદી આદિના મત શ્રવણથી કઇ રીતે નિવૃત બન્યા છે ? આવી સ ંજયની જીજ્ઞાસાનુ સમાધાન કરતાં ક્ષત્રિયરાજષ કહે છે-“સ, તે” ઇત્યાદિ ! અન્વયા-હે સ`જય મુનિ ! તે સત્ત્વે મિચ્છાવિકી ગળયિા મકનું વિવિતાતે સર્વે નિાદપ્રથ: નાર્થી: મમ fવિતા: પૂર્વોક્ત એ સઘળા ક્રિયાવાદી આદિ મિથ્યાષ્રી છે તથા અનારૂં છે. એ હુ સારી રીતે જાણું છુ. તથા એ વિઝમાને વરે જો–વિદ્યમાને પરેોઠે સઘળા વિદ્યમાન પરàાકમાં વિવિધ પ્રકારની યાતના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૮