SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયમુનિ કે પ્રતિ કોઈ એક મુનિ કે પ્રશ્ન આ પ્રમાણે દીક્ષા ધારણ કરીને સંજય સુનિ ગીતાર્થ બની ગયા અને દસ પ્રકારની મુનિસામાચારીનું પાલન કરવામાં સાવધાન બનીને તેઓએ ગુરુની આજ્ઞાથી એકાકી બની વિહાર કરવાનો પ્રારંભ કર્યો. વિહાર કરતાં કરતાં તેઓ એક નગરમાં આવ્યા ત્યાં શું બન્યું તેને હવે પ્રગટ કરવામાં આવે છે-“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ—-વત્તિ-ક્ષત્રિય કઈ ક્ષત્રિયે દિવા–રા સત્તા રાજ્યને પરિત્યાગ કરીને વટવરૂપ-નિત દીક્ષા ધારણ કરેલ હતી તે ક્ષત્રિય રાજર્ષિ હતા તથા પૂર્વ જન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી વીને ક્ષત્રિયકુળમાં તેઓએ જન્મ ધારણ કરેલ હતું. કેઈ નિમિત્તને લઈને તેને પૂર્વ જન્મની સ્મૃતિ આવી જવાના કારણે સર્વવિરતિનો ઉદય થઈ ગયો. આથી તેઓએ તરતજ રાજ્યને પરિત્યાગ કરીને દીક્ષા ધારણ કરી લીધી. અપ્રતિબદ્ધ વિહારી હોવાના કારણે એ ક્ષત્રિય રાજર્ષિ વિહાર કરતાં કરતાં અહીં આવી પહોંચ્યા હતા. તેમણે સંજય મુનિને જોઈને પૂછયું કે, હે મુનિ ! નÉ તે હવે સર્વ થા તે પંદરતે જે પ્રકારે તમારૂ રૂપ વિકાર વજીત દેખાય છે, ત થા તેવા પ્રકારે તે મને પણ સરૂ-રે મન પ્રસન્ન દફત્તે તમારું મન પણ વિકાર વગરનું પ્રસન્ન માલુમ પડે છે. પરમા તથ-ષ્ઠિ ઈત્યાદિ ! હે મુનિ ! જાણે-દ્ધિ નામા આપનું નામ શું છે, તથા ફ્રિ જોજે-જોગ: આપનું કયું ગોત્ર છે, રસદાર માદ– વાગર્થાય નાદર કયા પ્રજનને લઈ આ૫ મન, વચન, અને કાયાથી પ્રાણાંતિપાત આદિથી વિરકત બન્યા છે. અર્થાત દીક્ષિત થયા છે ? તથ યુદ્ધ રિયલિ-વૃદ્ધાન થે ઘનિવલિ આચાર્યો ની આપ કઈ રીતે સેવા કરે છે, અને આપ વિનયવાન છો એ વાત કઈ રીતે મનાયેલ છે. અર્થાત આપ વિનયશીલ કઈ રીતે બન્યા? પર કિયાવાઘાદિ મતકા પ્રતિપાદન આના પ્રત્યુત્તરમાં સંજય મુનિ કહે છે–“સંગ ઈત્યાદિ ! અન્વયાર્થ-હે મુનિ! ના ના નામ-નાના ના નામ હું નામથી સંજય છું અર્થાત મારું નામ સંજય છે. તથા હું ન જોશ-પ જૌતમ ગરિક હું ત્રથી ગીતમ છું. ગૌતમગૌત્રી છું. તથા શ્રુતચારિત્ર પારંગત ગઈભાલી મારા આચાર્ય છે. ભાવાર્થ-–ગઈ ભાલી આચાર્ય મહારાજના ઉપદેશથી મેં પ્રણાતિપાતાદિક પાપને પરિત્યાય કરી આ દીક્ષા ધારણ કરેલ છે. એઓશ્રી મારા ગુરુ છે મુકિત પ્રાપ્ત કરવાની કામનાથીજ હું મુનિ બન્યો છું. આચાર્યોની સેવા પણ હું તેમના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૩૫
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy