SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તેનેજ (શબને) એ ઘરમાંથી બહાર કાઢે છે. તથા વિચરવિ પુરે ધંધૂ નીદપંતિપિરાજિત્રાન વજન નિતિ આજ પ્રમાણે પિતા પણ મરી જનાર પિતાના પ્રિય પુત્રને તેમજ બંધુ વગેરેને પણ આજ પ્રમાણે ઘરમાંથી બહાર કાઢે છે. આ પ્રમાણેની સંસારની જા–નાનન હે રાજા દશા જોઈને તવં ચરે તારેક આ જીવનને સફળ બનાવવા માટે હે રાજન ! તમે તપસ્યા કરો. તે ૧૫ ફરી પણ–“તો' ઈત્યાદિ ! અન્વયાર્થ–સાયં-જનન હે રાજન ! દ્રવ્યનું ઉપાર્જન કરનાર વ્યક્તિના भृत्यु माह तेणज्जिए दव्य परिरक्खिए दारे य-तेनार्जितानि द्रव्याणि परिरक्षितान् રાજાન જ તેણે ઉપાર્જન કરેલા દ્રવ્યને તથા તેની આશ્રિત સ્ત્રી જનને પ્રાપ્ત કરીને ચન્ને નીતિ-અન્ય ના છત્તિ બીજી વ્યક્તિ આનંદ કરે છે, અને હૃદ તુદા વફ-હૃષ્ટતુદા માનિત હર્ષિત થતી રહે છે. અને ઘણુ સંતુષ્ટ રહ્યા કરે છે પ્રક્રિયા દર–ગાઢ મતિ અને તેઓ શરીર શણગારી ઠાઠમાઠથી રહે છે. ૧દા મરી જવાથી જીવનું શું થાય છે તેને કહે છે.– “ ” ઈત્યાદિ ! અન્વયાથ––તેTIષિ નં મુદ્દે વા–તેના જત પૂર્વે મુ ટુર્વ વા થશમં તમ મરણ પથારીમાં પડેલા એ મનુષ્ય પહેલાં જે સુખના હેતુરૂપ જે જે શુભકર્મ અથવા દુઃખના હેતુરૂપ જે જે અશુભ કર્મ કરેલ છે તે વાળુ કુત્તો વરમાં જીતેન વામંા સંgs: પમવત છત્તિ તેના અનુસાર તે પ્રાણી તે કમ યુક્ત બનીને પરભવમાં એકલેજ જાય છે. કેઈ બીજા જીવ એની સાથે જતા નથી. જ્યારે આ વાત છે કે, જીવની સાથે કેવળ શુભ અને અશુભ કર્મ જ જાય છે તે હે રાજન ! શુભકમના હેતુરૂપ જે તપ છે તેને જ તમે આદરે૧૭ છે અ. પ્રકારનાં મુનિરાજનાં વચન સાંભળીને રાજાએ શું કર્યું, એ વાતને સૂત્રકાર આ ગાથાદ્વારા પ્રગટ કરે છે.--“ઝ ઇત્યાદિ ! મુનિકે ઉપદેશસે રાજા કા પ્રવ્રજ્યાગ્રહણ કરના અન્વયાર્થ--ત–ાઘ એ ચારણ-ચનાર મુનિરાજનીનિ-ચંતિ પાસેથી ધમાં – શ્રવા શ્રત ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળીને સોનાદિવસ નરાધાર એ સંજય રાજાને મદયા સંવેજ નિયં સમાવી-માતા સંજો નિવૈદ્ર સમાપન સંસાર ઉપર વૈરાગ્ય આવે તેમજ મુક્તિ પ્રાપ્તિની અભિલાષા પૂર્ણપણે જાગી. તે ૧૮ છે આ પછી રાજાએ શું કર્યું તેને કહે છે. --“સંજો' ઇત્યાદિ ! અન્વયાર્થી--સંન–સંત સંવેગ અને નિર્વેદથી યુકત સંજય રાજાએ रज्जं चइउं-राज्यं त्यक्त्वा Narयना परित्याग ४शन अणगारस्स गद्धभालिस्स માગનાર માર મારતઃ મુનિરાજ ગઈભાલી મહારાજની ચંતિયંતિ પાસેના પાસ નિવરવંતો-નિનશાને નિદાનતઃ દીક્ષા અંગીકાર કરી. છેલ્લા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ३४
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy