________________
ઉદ્યાનમાં બેઠેલા ગળવારો-અનાત્તે મુનિરાજને જ સ્ત્રાવો-બદ્દતઃ મારેલ છે. છા આ પછી રાજાએ શું કર્યું તે કહે છે.—ગાણું? ઈત્યાદિ !
આમં
અન્વયાય - ૨ ~~આ પ્રકારના મનમાં પશ્ચાત્તાપ કરતા મો નિયો—સઃ તૃષા એ રાજાએ નિસગ્નરૂત્તાન્—અશ્ર્વ વિસ્તૃકપ રવજી ઘેાડાને છેડીને વિળાં—વિનયેન ઘણાજ વિનયની સાથે બળવાન પાણ વરૂ બનાયાવી વતે એ મુનિરાજના ચરણામાં પેાતાનુ મસ્તક ઝુકાવી દીધું અને કહેવા માંડયુ કે, મનનું માત્રનું હે નાથ ! હથમે સ્વમે ત્ર મેં સમય આ મૃગલાના વધથી થયેલા મારા અપરાધને આપ ક્ષમા કરે! પ્રા
મુનિકે પાસ સંજયનૃપ કી ક્ષમાયાચના કે લિયે પ્રાર્થના
મુનિરાજ ધ્યાનસ્થ હાવાથી કાંઈ ખેલ્યા નહીં ત્યારે શું થયું ? તેને સૂત્રકાર કહે છે--અઢ મોળે' ઇત્યાદિ !
અન્વયા એ સમયે મોોળ મૌનેન મૌનના કારણે માર્ય બળવારે-મળવાન ગળĪ: એ માહાત્મ્ય સપન્ન મુનિરાજ જ્ઞાળશિગો—યાનમામિતઃ ધમ ધ્યાનમાં લવલીન બનેલ હતા. આ કારણે રયાળ હ ન મંતેફ--ાનાનં પ્રતિન મંત્રત રાજાની વાતને તેમણે કાઇ પ્રત્યુત્તર આપ્યા નહીં તો રાયા મથતુઞો-તતાના મનુત્ત: આ પ્રકારની સ્થિતિ જોઇ રાજાના મનમાં ખૂબજ ભય ઉત્પન્ન થયા ઘા ભવત્રસ્ત રાજાએ શુ કહ્યુ ? તેને કહે છે.--‘સન્નો” ઇત્યાદિ !
અન્વયા —ફરીથી રાન્તએ કહ્યું, હે ભગવન્ ! બન્નેં સંનમો ગામ રાયા ત્તિબદું સગયો નામ રાખાશ્મિ હુ સંજય નામના રાજા છું. અને આપને પ્રાથના કરૂ છું કે, આપમે વાદરાદિ—મામ્ વ્યાદર મને કાંઇક કહે! કેમકે, તેોલેશ્યા આદિરૂપ der कुद्धो अणगारो नरकोडिओ दहेज्ज - तेजसा क्रुद्धः अनगारः नरकोटीर्दहेत् તેજથી ક્રોધિત બનેલ અનગાર અનેક કોટી મનુષ્યાનેા પણ સંહાર કરી શકે છે. મારા જેવા એકની તા વાત જ કયાં રહી? આથી આપ જયારે ખેલતા નથી ત્યારે મારા હૃદયમાં ખૂબજ ભય વ્યાપી રહ્યો છે. આથી હું નાથ આપ ક્રોધ ન કરતાં મારા ઉપર દયા કરેા. એવી મારી નમ્ર પ્રાર્થના છે. ૧૦ના
ધ્યાન પુરૂ થતાં મુનિરાજ કહે છે.--અશોપ ઈત્યાદિ !
અન્વયા – “રાજાની પ્રાર્થીના સાંભળીને મુનિરાજે કહ્યું કે, સ્થિત્રા—વયિત્ર
સંજયનૃપ કો મુનિકી ઔર સે ક્ષમાઠાન
હે રાજન્ ! બમઞોગમયમ્ તુ નિર્ભય હા ! તમારૂં કર્તવ્ય પ્રજાપાળક તરીકેનુ છે. આ કારણે સઘળા જીવને પેાતાના જેવા મનીને તથા પ્રજા સ્વરૂપ સમજીને ગમયાા માહિ ય-અમયવાતા મત્ર ૨ એના અભય દાતા બનેા. જેમ મરણને ભય તમને છે એવેાજ ભય બધાને છે. પછી હે રાજન ! ષ્ટિને નૌવહો—િ— નિત્યે નીજોજે આ જીવલેાક અનિત્ય છે પાણીના પરપેટાની જેમ ચપલ છે, છતાં પણ તમે નિંદિસાત્ વસતિક્િદિશાાં પ્રસન્નત્તિ શા માટે આ હિંસા કા માં લવલીન બની રહ્યા છે ? તાત્પર્ય આનુ ફક્ત એજ છે કે, જ્યારે જીવલેાક અનિત્ય છે, તમે પણ અનિત્ય છે, શાશ્વત આ પર્યાયમાં રહેવાવાળા નથી તે પછી શા માટે અલ્પ દિવસે સુધી રહેવાવાળા આ જીવનના માટે પાપનું ઉપાર્જન કરી રહ્યા દેશ ॥૧૧॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૨