SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ રીતે પરિવરિ–રિત્રાતઃ પરિવૃત થઈને વિgિ -વિનિત નગરથી બહાર શિકાર ખેલવા માટે નીકળ્યા. આ પ્રકારનો સંબંધ આ શ્લેકની સાથે છે. રા રાજાએ નગર બહાર નીકળીને શું કર્યું તેને કહે છે-“નિg” ઈત્યાદિ ! અન્વયાર્થ-સરિઝv-રસારિક મૃગ માંસના સ્વાદલેલપિ એવા એ કાંપિલ્યનગરના રાજા દશ- ઘેડા પર સ્વાર થઈને પિનાકરખ્રિોધાજી-કેસર નામના ઉદ્યાનમાં ગયા, ત્યાં પહોંચીને તેણે મિv મિત્તા-wાન મચાવી મૃગને મારવા માટે પ્રેરિત કર્યા ત્યારે તે સીમાતાને રાજાની આ પ્રકારની સેના ઈત્યાદિને જોઈ ઉદ્યાનમાંના મૃગે ભયભીત બન્યા સંતે-બાન શાન્ત બન્યા ત્યારે તેમાંથી કેટલાક મૃગને રાજાએ શીકાર કર્યો. આવા આ પ્રમાણે શિકાર કરતી વખતે શું બન્યું, આ વાતને સૂત્રકાર કહે છે – ગ” ઈત્યાદિ ! અન્વયાર્થ–સદ-સદ જ્યારે રાજા મૃગોને શિકાર કરી રહ્યા હતા તે સમયે से केसरम्मि उज्जाणे-केशरे उद्याने श२ धानमा स्वाध्यायध्यानसंजुत्त-स्वाध्याय ધ્યાનસંધર સ્વાધ્યાય-આગમ અધ્યયનમાં તેમજ ધર્મધ્યાનમાં તત્પર એવા સUITTગના એક મુનિરાજ કે તવીખે-પોઈન તપ જેનું ધન છે, ધમકgo શિવાયધર્મ સાયનિ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાના વિચયરૂપ ધર્મધ્યાનનું ચિંતવન કરી રહ્યા હતા. ઠા સંજયમુનિ ચરિત્ર વર્ણન મેં સંજયનૃપ કો મુનિ કે દર્શન તથા–“રાજવનિ ઈત્યાદિ ! અન્વયાર્થ-નિવાસ-ક્ષપિતાવ આવાને દૂર કરનાર તે ગર્દભાલિ અનગા૨ ગવર્નાહવા-મોવનંતે વૃક્ષાદિકથી ઘેરાયેલા તથા નાગવલિ આદિથી છવાએલ મંડપમાં કાયg-દારિ ધર્મધ્યાન કરી રહ્યા હતા. તસ પાસે માજ मिगे से णराहिवे वहेह-तस्य पाच आगतान् मृगान् स नराधिपः हन्ति भृत्युना उरथा અકળાઈને નાસભાગ કરતા મૃગે એ લત્તામંડપમાં બેઠેલા મુનિરાજની પાસે દોડી ગયા છતાં પણ રાજાએ ત્યાં જઈ તેમને સંહાર કર્યો. પા પછી શું થયું ? તેને કહે છે-“ચદ-ચTઝ ઈત્યાદિ ! અન્વયાર્થ–ગદ–અથ જયારે મૃગલાને સંહાર થઈ છે. ત્યારે મારા અશ્વતઃ ઘોડા ઉપર સ્વાર થયેલ સો રચા-સરના તે રાજા રવિ-શિક શીધ્રજ -તત્ર એ સ્થાન ઉપર ગામ–ચાણક્ય આવ્યા અને આવીને દિg fમgs સત્તા-દંતાન મૃમાન દા મરેલા મૃગેને જોવા માંડયા આ સમયે એ તા અને નાસર-તત્ર શન જ ઘરતિ લતામંડપમાં બેઠેલા એક મુનિરાજ ઉપર એની દૃષ્ટી ગઈ ૬ તથા–“બઈ ઈત્યાદિ! અન્વયાર્થ–-ચય ત્યારપછી તત્થ-તત્ર આ મુનિરાજ ઉપર દૃષ્ટિ પડતાં સંમતબ્રાન્ત: ભયગ્રસ્ત ૨ાયા-રાણા એ રાજાના દિલમાં એક પ્રકારનું એવું દુઃખ જગ્યું કે, ચંદ્ર પુ–મંgo પુણ્યહિન તથા જસદ્ધિા–રસન રસલુપિ વિજુવતન ઘાતકે કેવળ આ મૃગોને નથી માર્યા પરંતુ મMા-મનાં વ્યર્થ જ આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૩૧
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy