SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આલેકમાં ચતુર્વિધ સંઘ દ્વારા અનાદરણીય બને છે. કારણ કે તણખલાની માફક તે સંઘની દૃષ્ટિથી બિલકુલ નીચે પડી જાય છે. તથા કૃતચારિત્રના વિરાધક હેવાથી પરલોકમાં તે મોક્ષ આદિના સુખના પણ અધિકારી રહેતા નથી. આથી એને જન્મ નિરર્થક જ જાય છે. ૨૦ હવે ઉક્ત દોના પરિહારનું ફળ કહેવામાં આવે છે – વાર ઈત્યાદિ. અન્વયાર્થ—–ના જે સાધુ ટોરે-પતાનું રોપાન આવા જ્ઞાનાતિ ચારાદિક-જ્ઞાનાચાર સંબંધી દોષોને નાડ વન-સાત વર્નેતિ સદૈવ દૂર કરી દે છે-તેને સદાને માટે પરિત્યાગ કરી દે છે, તે મુજબ કુત્રા ઢોસા નીનાં મળે તો મવતિ તે મુનિઓની વચમાં પ્રશસ્ત વ્રતધારી મનાય છે. તથા તે ગ્રહો -ગરિકો આ લેકમાં ગમયું – કૃતમિવ અમૃતની માફક પૂરૂજૂનિતા આદરણીય થાય છે. ચતુર્વિધ સંઘ દ્વારા આદર પામીને તે રૂi of तहा परं लोगं आराहए-इमं लोकं तथा परं लोकं आराधयति पाताना मा भने પરાકને પણ સફળ બનાવી લે છે. ત્તિ જેમિતિ દ્રવીતિ એવું હું કહું છું. સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે જેવું મેં મહાવીરપ્રભુ પાસેથી સાંભળેલ છે તે તમને કહ્યું છે. મારા પિતાના તરફથી કાંઈ પણ કહેલ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાપશ્રમણીય નામના સત્તરમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ. ૧ળા અઠારહર્વે અધ્યયન કા પ્રારંભ ઔર સંજયનૃપ કે ચરિત્ર કા વર્ણન અઢારમા અધ્યયનનો પ્રારંભ– સત્તરમું અધ્યયન આગળ કહેવાઈ ગયું. હવે અઢારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનને સત્તરમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારને છે – સત્તરમા અધ્યયનમાં પાપસ્થાનનું વર્જન કહેલ છે. એ સંયતને જ થાય છે. સંયત એ બની શકે છે કે, જે ભોગ અને રિદ્ધિને ત્યાગ કરે છે. આ વાત સંજ્ય રાજાના ઉદાહરણથી સારી રીતે જાણી શકાય છે. આથી આ અધ્યયનમાં સંયે રાજાનું ઉદાહરણ પ્રગટ કરવામાં આવે છે. આ અઢારમા અધ્યયનનું સહુથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે–જંલ્લેિ ઈત્યાદિ ! અન્વયાર્થ– ૩નિ વાદ-વિવાદાર શરીર સામર્થ્ય અથવા ચતુરંગસૈન્યનું નામ બળ છે. હાથી, ઘોડા, પાલખી, આદિનું નામ વાહન છે. આ બને જેને સંપૂર્ણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે એવા નામે સંબઇ-નાના સંજ્ય નામના પ્રસિદ્ધ રાજા જિજે નારે-gિશે નજરે કાંપિલ્યનગરને વિશે રાજ્ય કરતા હતા. એ રાજા એક દિવસ વુિં ૩વMિ/g-gવ્યવનિત શિકાર ખેલવા માટે નગર બહાર નીકળ્યા. મે ૧ | શિકાર માટે કેવી રીતે નીકળ્યા ? એને સૂત્રકાર કહે છે–“” ઈત્યાદિ! અન્વયાર્થ–તે રાજા પિતાની મા દાળg wદત્તા ની વિશાળ અશ્વસેન જાળી -નાનીન વિશાળ હાથી સેના વિશાળ જાળીયાની રથ સેના તથા પત્તાપ-તાનન પાયદળ સેના વિગેરેથી સવો-સર્વતઃ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૩૦
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy