________________
પાત્ર બને છે એવા જે સાધુ હાય છે તે પાયસમત્તિ યુગ્નુરૂ-તે વાશ્રમન ફયુષ્યને તે પાપશ્રમણુ કહેવાય છે. છણા
હવે વિર્યાચારમાં પ્રમાદ કરવાવાળાનું સ્વરૂપ કહે છે--“ચ” ઈત્યાદિ !
અન્વયા --જે સાધુ યંગે-કોદું પોતાના ઘરને છેડીને મુનિવ્રત ધારણ કરી પગેત્તિ વારે-પગે, યામિયતે ગૃહસ્થના ઘેર માહારાથી થઇને એનુ કામ કરે છે અને નિમિષા ય નવદૂરફ-નિમિત્તન વૃત્તિ શુભ તથા અશુભ કથનરૂપ નિમિત્તથી દ્રવ્યને એકત્રિત કરે છે. અથવા ગૃહસ્થ આદિના નિમિત ક્રુવિક્રય કરે છે ને પાત્રસમનેત્તિ યુષણ પાવમળ રૂત્યુજ્યતે તે સાધુ પાપશ્રમણ કહેવાયછે.૧૮ાા તથા—— મના પર ઇત્યાદિ !
અન્વયા જે સાધુ સનાવિડં-સ્વજ્ઞાતિમ્ સ્વજ્ઞાતિષિ ́ડને—સ સારઅવસ્થાના પેાતાના અંધુએ દ્વારા પ્રદત્ત ભિક્ષાને નૈમે તેમતિ ખાય છે અને સામ્રાળિયું નિષ્ક—મામુદ્દાળિયમ્ નેતિ અનેક ગૃહસ્થાને ત્યાંથી લાવવામાં આવેલી ભિક્ષાની ઈચ્છા કરતા નથી. તથા નિહિ નિસમાંં ચ ાહેર-વૃત્તિ નિષધાં જ વાત ગૃહસ્થજનેાની શય્યા ઉપર બેસે છે. તે પાત્રસમનેત્તિ યુઅર—સ વવશ્રમ રૂત્યુષ્યતે તે સાધુ પાષશ્રમણ કહેવાય છે. ૧૯૫
સૂત્રકાર આ સપ્ટે અધ્યયનના ઉપસંહાર કરતાં ઉક્ત દાષાના સેવનનુ ફળ આ ગાથા દ્વારા કહે છે—દ્યરિસે” ઇત્યાદિ !
અન્વયાÖ—જે મે—તાદશઃ એવા સાધુ હોય છે તે પંચ સીજમંત્રુને પંચ શીહાસંકૃતઃ પાંચ કુશીલની માફક અનિરૂદ્ધ આસ્રવઢારવાળા થાય છે, પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાસ્જીદ આ પાંચ કુશીલ સાધુ છે. જે પેાતાના આચારમાં શિથિલ હોય છે તે પાર્શ્વસ્થ છે. (1) સાધુ ક્રિયાઓનું આરાધન કરવામાં જે ખેખિન્ન હાય છે તે અવસન્ન છે. (૨) ઉત્તરગુણાની પ્રતિસેવાથી જેનેા આચાર દુષ્ટ હોય છે તે કુશીલ છે. (૩) દૂધ દહીં આદિ વિકૃતિઓમાં જે આસક્ત ચિત્ત રહે
છે. અથવા ઉત્કૃષ્ટ ચારિત્રીઓમાં જે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરે છે અથવા શિથિલાચારિયાની વચમાં જે શિથીલાચારી બની જાય છે આ રીતે બહુરૂપધારી જે સાધુ હાય છે તે સસક્ત છે. (૪) શાસ્ત્રીય મર્યાદાના ત્યાગ કરી પેાતાની ઇચ્છા અનુસાર જે ચાલે છે તે યથાચ્છંદ છે. આ પાંચ કુશીલને જીનમતમાં અવંદનિય અતાવેલ છે. ઉકચ-વાસથો ગામનો હોર્, સીજો તદેવ સંલત્તા । अहच्छंदो वियएए, अवंदणिज्जा जीणमयम्मि || १ || "
દૂધ-તથાધર, તથા સુનિવેશને એ ધારણ કરનાર હાય છે આ કારણે મુનિત્રાહિદિને-મુનિવર,મધસ્તનઃ સદા તે પ્રધાન મુનિઓની વચમાં અત્યંત નિકૃષ્ટ માનવામાં આવે છે. તથા તે અંતે હો-પ્રશ્મિન હોઠે આ લેાકમાં વિસમેત્ર દિલ્—નિમિતિ ઝેરની માફક ગહિત હાય છે. સેન્સઃ એવા તે સાધુ ફરૢ પર કોણ નેત્ર-કોઠે નમત ન તા આ લેાકના રહે છે તેમ ન તો પરલેાકના રહે છે. અર્થાત્~એના એ બન્ને ભવ બગડી જાય છે. કેમકે, તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯