SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક બ્રહ્મચય ના સમાધિસ્થાનમાં જે શકા આશકા વગેરે પદ પ્રયુક્ત કરવામાં આવેલ છે એને તાલપુટના દૃષ્ટાંતથી સ્પષ્ટ રીતે સમજવા માટે નીચેની ત્રણ ગાથાઓ દ્વારા કહેવામાં આવે છે. “આાજકો” ઇત્યાદિ !, “વં” ઈત્યાદિ !, ત્તસૂત્તમિર્ક વ” ઇત્યાદિ ! અન્વયા- શ્રીનળાફળો બાજો-ટ્વીનનાજીને બાયઃ સ્ત્રી, પશુ, પંડક, આદિકાથી સંકુલ વસતિ (૧) મનોરમા થીહા ય-મનોરમા સ્ત્રીદથા = મનહર સ્ત્રી કથા (૨) નારીળ સંથની સેવ-નારીળાં સંતવા ચૈવ સ્ત્રીઓની સાથે પરિચય કરવા– એક આસન ઉપર એમની સાથે બેસવુ' (૩) જ્ઞાનિ ચિત્તળ તામાં ઇન્દ્રિય નમ્ એનાં મુખ, નેત્ર, આદિ ઇન્દ્રિયાને રાગભાવથી જોવી (૪) ૫૧૧૫ તથા સ્ત્રીએના इयं रुइयं गोयं हसीयं भुत्तासियाणि य-कूजितं रुदितं गीतं हसितं भुक्तासितानि च કૂંજીત શબ્દને, રૂદન શબ્દને. ગીતાને હસી મજાકને સાંભળવા (૫) અને ગૃહસ્થા શ્રમમાં એમની સાથે કરવામાં આવેલા ભેગેનું સ્મરણ કરવું તથા એક આસન ઉપર બેસવું વગેરેનું સ્મરણ કરવું. (૬) હળીય મત્તપાળું ૨ ચમાય પાળમોયાંમળતિ મત્તવાનું ૨ અત્તિમાત્ર વાનમોનનમ્ પ્રણીત સરસ ભક્તપાન (૭) પ્રમાણુથી વધુ પ્રમાણમાં આહર પાણીનું લેવું (૮) ૐઢું છૂમ્ સ્ત્રીઓને માટે ઇષ્ટ એવુંત્તમ્મૂમળ-પાત્રમૂળમ્ શરીરને વિભૂષિત કરવું (૯) જીતવામાં ખૂબજ કઠણ એવા રસ, સ્પન, શબ્દ, અને ગંધ (૧૦) આ સઘળા બાવેલિપ્ત નરસ-આામાવવિ નરૢ આત્માની ગવેષણા કરવાવાળા મેાક્ષાભિલાષી માટે તાજીપુર વિસ નદા તારુપુટ વિષે યથા તાલપુટ નામના પ્રસિદ્ધ ઝહેર જેવા છે. એટલે કે મેઢામાં નાખવામાં આવેલ નાલપુટ હેર તાળી વગાડતાં જેટલેા સમય લાગે છે એટલા સમયમાં ખાનારના પ્રાણના વિનાશ કરી નાખે છે. આથી એના જેટલું વિપાક દારૂણ હાય છે એજ રીતે આ સ્ત્રી જન ઈત્યાદિથી આકીણુ આલાપ આદિને પણ જાણવાં જોઈએ. આ સઘળા શંકા આશકાએ જન્માવનાર છે અને સયમરૂપ ભાવ જીવનના તથા શરીર ધારણરૂપ દ્રવ્ય જીવનને વિનાશ કરનાર છે. ૧૩ા ઉક્ત અનાઉપસંહાર કરતાં સૂત્રધાર ઉપદેશ આપે છે કે, “દુખ” ઇત્યાદિ ! અન્વયા—અનશન આદિ દુષ્કર તપશ્ચર્યા કરવાવાળા મુનિ મુદ્ ામોદ્ -તુનેયાત્ ામમોમાન્ દુ ય કામલેગના નિષો નિત્યશઃ સર્વદા વિઘ્નવિનયેત્ પરિત્યાગ કરે તથા મન્ત્રાણિ સંચાઢાળ –િસળિ સંયાસ્થાનાનિ તથા શકે —આશંકા, વિચિકિત્સા આદિ જનક સ્ત્રી, પશુ, પંડક સહિત આદિ દા સ્થાનાને પણ વક્તેના વનયંત્ છેડે નહીં તે જીન આજ્ઞા ભંગ ચારિત્ર વિરાધના અને મિથ્યાત્વ આદિક દોષોને પાત્ર એ સાધુએ થવું પડશે. ૫૧૪ા ધર્મા મે” ઇત્યાદિ ! અન્વયા —ધીરૂમ-પતિમાન પરિષહ અને ઉપસને સહન કરવામાં ક્ષમતાવાળા તથા ધર્મસારી-ધર્મનાથિઃ ધ રૂપ રથના સારથી “òિઞોઽટાવહ્ વયમ્” આ વચન અનુસાર અન્ય જનાને પણ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાવાળા, અતએવ ધર્મારામજ્જુ-ધર્મારામ તેં શ્રુતચારિત્રરૂપ ધમ ધ્યાનમા વિચરણશીલ તથા‡તે-દ્વાન્તઃ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૨
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy