________________
ઈન્દ્રિય અને ન ઈન્દ્રિયને નિગ્રહ કરવાવાળા તથા વંમર નાદિg-ત્રહ્મચસાદિત બ્રહ્મચર્યમાં સમાધિસંપન્ન એવા મિ-મિલક મુનિ વક્તા રે -ઘાને વરે શ્રત ચારિત્રરૂપ ધર્મારામમાં-ધમ બગીચામાં વિચરે. આરામ-જે પ્રમાણે ગરમીથી સંતપ્ત પ્રાણીગણેને માટે આનંદને હેતુ હોય છે અને એ જ કારણે તે સંરક્ષણય હોય છે. આ રીતે કર્મોના સંતાપથી સંતપ્ત પ્રાણીગણેને માટે શિવસુખને હેતુ હોવાથી તથા અભિલષિત ફળ પ્રદાતા હોવાથી ધર્મને આરામની ઉપમાં આપવામાં આવેલ છે. ૧પા
“રેવાન ઈત્યાદિ !
અવયાર્થ-જે-જે જે સ્ત્રી અથવા પુરુષ –સુદ કાયરજનો દ્વારા દુશ્ચર એવા બ્રહ્મચર્યનું જાતિ-નિત પાલન કરે છે. તિ–તાન એ બ્રહ્મચારીઓને
જાનriધવા નવજાતનિરી-કાન ધ: ચક્ષFક્ષણના દેવવિમાનવાસી તથા જ્યોતિષી, દાનવ-ભવનપતિ, ગાંધર્વ–દેવલાયક, આઠમા જન્તરદેવ તથા યક્ષ-ત્રીજા વ્ય તર દેવ, રાક્ષસ-ચોથા વ્યક્તરદેવ કિન્નર-પાંચમાં વ્યખ્તર દેવ, આ પ્રકારે સમસ્ત દેવ નમંત્રાંતિ–નના િત નમસ્કાર કરે છે. ૧ ૬
હવે અધ્યયનને ઉપસંહાર કરે છે-“gશ ધm” ઈત્યાદિ !
અન્વયા–લ-g: આ અધ્યનમાં કહેવામાં આવેલ આ નિશિgજીતેન્દ્ર દ્વારા પ્રતિપાદિત પળે-ધર્મ બ્રહ્મચર્યરૂપ ધમ ધુ-ઇત્તર બીજા વદવાળાઆથી અખંડનીય હોવાથી સ્થિર તથા નિર-નિઃ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા અપ્રશ્રુત અનુત્પન્ન અને સ્થીર એક સ્વભાવવાળા છે. અને સાક્ષા-શાશ્વત પર્યાયાથિક નયની અપેક્ષાથી શાશ્વત–નિરંતર અન્ય અન્ય રૂપ દ્વારા ઉત્પન્ન હોવાને કારણે શાશ્વત છે. અથવા ત્રિકાળમાં પણ અવિનશ્વર હોવાથી નિત્ય, તથા ત્રિકાળમાં ફળદાયક હોવાથી શાશ્વત છે. આ વાદિ વિશેષણે દ્વારા સૂત્રકારે આ બ્રહ્મચર્ય વ્રતમાં પ્રમાણુતા પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ત્રિકાળમાં આને શું ફળ મળે છે આ વિષયને સૂત્રકાર બતાવે છે અને–ગનેન આ બ્રહ્મચર્યરૂપ ધર્મથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં સિદ્ધા-સિદ્ધાઃ સિદ્ધ થયેલ છે. સિરિસિધ્યન્તિ મહાવિદેહમાં આજે પણ સિદ્ધ થાય છે અને અનાગત અનંતકાળમાં પણ સિદ્ધ થશે. એવું વ્યાખ્યાન હે જબ્બ મેં શ્રી મહાવીર પ્રભુના મુખેથી સાંભળેલ છે. રિમિતિ દ્રવામિ એ પ્રમાણે જ તમને કહેલ છે. ૧છા આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યનસૂત્રના સેળમા અધ્યનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩