________________
“ઈત્યાદિ !
અન્વયાર્થ–વંમર fમણૂ-ત્રહ્મવાત fમણુક બ્રહ્મચર્યનું પાલન કરવામાં સારી રીતે ઉદ્યમશીલ બનેલ સાધુ શળ–સ્ત્રી સ્ત્રીઓના વર-વાદ સુંદર THસંહ-ગંજયંગસંસ્થાનનું અંગ ઉપાંગના સ્થાનોને અર્થાત્ . માથું આદિ અંગ તેમજ વક્ષસ્થળ આદિ ઉપાંગોની રચનાને-આકારને તથા વાનિયચિં–
ચાપતક્ષિત સુંદર ઉ૯લપિત-મન્મનભાષિત આદિ કામ ચેષ્ટા વિશેષને તથા તેના સહવાસથી તેના ચહેરાને તથા પેક્ષિત કટાક્ષપૂર્વક તેના નિરીક્ષણ આદિને તેમજ તેના સહવાસથી તેનાં નેત્રોને પણ, જેવા
જ્યારે આ સઘળી ચીજે પિતાની દષ્ટીની વિષયભૂત બને ત્યારે વિના–વિનો તેને રાગપૂર્વક જેવાને સર્વથા પરિત્યાગ કરે. જો કે, જ્યાં સુધી નેત્રોને સદૂભાવ છે અર્થાત-પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે ત્યાં સુધી તેના દ્વારા પદાર્થોનું રૂપ દર્શન જરૂરથી થતું જ રહેવાનું તથા સામે જે ચીજ આવશે તે જોવાઈ જ જશે. છતાં પણ જે બ્રહ્મચારી સાધુ છે તે જ્યારે આ પ્રકારનું રૂપ અકસ્માત પિતાની દૃષ્ટીનો વિષય બને ત્યારે તેને રાગપૂર્વક જોતા નથી. રાગપૂર્વક અવલોકન કરવામાં પાપને બંધ છે. આ વાતને લઈને તેને જોવાને પરિત્યાગ બતાવવામાં આવેલ છે.
"असकं रूबमदटुं चक्खुगोयरमागयं ।
रागदोसे उ जे तत्थ ते बुहो परिवज्जए ॥१॥" આ પ્રમાણે પ્રત્યેક ઈન્દ્રિયોના વિષયમાં આ નીતિને અનુસરવું જોઈએ. કા કૂફ ઇત્યાદિ.
અન્વયાર્થ—જે સાધુ વંમાર-બ્રહ્મચરતઃ પિતાના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવામાં સર્વથા ઉપયુક્ત છે તેનું કર્તવ્ય છે કે, તે ભીંત આદિની એથે રહીને
નિં-શ્રોત્રાહ્ય કાનથી સાંભળતા સ્ત્રિઓના કુત્સિક શબ્દોને, રૂદિત શબ્દને. ગીતને, હાસ્યને સ્વનિત શબ્દને, તથા આકંદના શબ્દને, રાગપૂર્વક સાંભળવાનો પરિત્યાગ કરે કૂજિત આદિ શબ્દોના અર્થ અગાઉ કહેવાઈગયેલ છે. આ પાંચમું સ્થાન છે. જે ૫.
‘હાસં વિ૬ ઈત્યાદિ
અન્વયાર્થકંમર મિલ્વ-બ્રહ્મવરતઃ મિલું બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિલીન બનેલા સાધુ સ્ત્રી–સ્ત્રીની સાથે અગાઉ કરવામાં આવેલ હાસ્ય અને મશ્કરી વિગેરેને gિ-ret તથા એની સાથે અનુભવેલ ક્રીડાને, જરૂ–તિર प्रीतिने दप्पम्-दर्पम् मानने तथा सहसावत्ता सियाणि य-सहसा अवत्रासितानि च પરાંગભૂત બનેલ સ્ત્રીને ત્રાસ પહોંચાડનાર એવી પિતાના તરફથી આચરાયેલ સ્વમૂછવસ્થા સૂચક આંખમીંચામણી આદિરૂપ ચેષ્ટાઓને સજા ફર-જાવિપિ કદી પણ નાગુનિ ગતિને યાદ ન કરે. આ છઠું સમાધિસ્થાન છે. દા
મત્તામાં તુ ઈત્યાદિ. અન્વયાર્થ–વંમાગો મવહૂત્રવરતો મિજુ બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં સદા સાવધાન બની રહેલા સાધુ માટે એ મહત્વનું છે કે, તે પોય મત્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩