SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે–“નો સંa” ઈત્યાદિ ! અન્વયાર્થ–જે સાધુ સદરે રસ ધ તાળવાર્ડ નો ફરૂર – રસ–ર–રવાનગતિ નો મવતિ સ્ત્રીઓના મન્મનભાષિત આદિ શબ્દમાં, તેના કટાક્ષ આદિકામાં, અથવા ચિત્રગત સ્ત્રીના રૂપમાં માધુરિક રસમાં કેષ્ઠ પુટાદિ ગંધમાં, કેમલસ્પર્શમાં આસક્ત થતા નથી તે વિશે– સ નિગ્રંથ તે નિગ્રંથ સાધુ છે. આ સૂત્રમાં આવેલા શેષ પદેના અર્થની પ્રથમ સૂત્રમાં વ્યાખ્યા કરવામાં આવી ગયેલ છે. તેના અનુસાર અહીંયાં પણ સમજી લેવું જોઈએ અંતમાં જે જે વંમર સમાદિદાખે દવા બ્રહ્મસમાધિ સ્થાને મવતિ એવું કહેલ છે તે પ્રત્યેક સમાધિસ્થાનમાં તુલ્ય બળપણું પ્રદર્શિત કરવા માટે કહેવાયેલ છે તેવું જાણવું જોઈએ. તે ૧૩ છે. હવે આજ વિષયને પદ્યોમાં કહેવાને માટે સૂત્રકાર કહે છે – ““માં ” ઇત્યાદિ ! સૂત્રકારે આ બ્રહ્મચર્યના સમાધિસ્થાનેનું ગદ્ય રૂપમાં વર્ણન કરીને હવે લેકે દ્વારા કહે છે એ લેક આ પ્રમાણે છે.—“ક.? ઈત્યાદિ! અવયાર્થ– – જે વસતી વિવિરં-વિવ: સ્ત્રી જન આદિના નિવાસના અભાવથી એકાન્તરૂપ હોય, ગળguoi-ત્રની સ્ત્રી જન આદિથી અસંકુલ હોય, દિયમ–દિત વ્યાખ્યાન અને વંદના આદિના સમય સિવાય બીજા સમયે આવનાર થીનો સ્ત્રીને જ સ્ત્રી જનોથી રહિત હોય તથા પશુ પંડક આદિથી પણ વજીત હાય રંગાઢચં–તમ મચા તે વસ્તીમાં જે નિર્ગથ સાધુ વંમરસ – બ્રહ્મવથ–ાથ૬ બહમચર્યની રક્ષા નિમિત્તે નિવ-નિક રહે છે. અર્થાત્ જે વસ્તી પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ હોય છે તેમાં નિગ્રંથ સાધુ શેકાય છે. એનાથી બીજી રીતે નહીં. આ પ્રથમ સ્થાન છે. ૧૫ “મr@ાયન ” ઈત્યાદિ ! અન્વયાર્થ––ઘંમર મરહૂ-હ્મવતઃ મિક્ષ બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિલીન બનેલા એવા સાધુ મધુપરદાય નથિં-મના પ્ર ગનની ચિત્ત પ્રસન્ન બનાવે તેવા અને વારવિવક–જામરાવને વિષય શક્તિને વધારનાર એવી શીલ્લાથાં સ્ત્રી, પશુ, પંડક આદિની કથાને વિવU -વિના સર્વથા પરિત્યાગ કરે. આ બીજું સમાધિસ્થાન છે. જે ૨ | “મં ? ઇત્યાદિ ! અન્વયાર્થ–-મારો મિત્રવૃ-બ્રહ્મચર્યરતઃ મિક્ષ બ્રહ્મચર્યની સમ્યક પ્રકારથી પરિપાલના કરવામાં વિલીન બનેલ નિર્ગથ થી સસ્ત્રીમિઃ સમw સાધુ સ્ત્રીઓની સાથેના સંથ–સંતવ પરિચયને તથા તેની સાથે એક આસને ઉપર બેસવાને તેમજ જે સ્થળે ત્રીજન બેસી ચુકેલ હોય એ સ્થાન ઉપર બે ઘડી પહેલાં બેસવાને તથ સં–સંજથા તેની સાથે રાગપૂર્વક વાતચિત કરવાને अभिक्खणं-अभिक्ष्णम् सर्वथा णिचसो-नित्यशः सतत परिवज्जए-परिवर्जयेत् પરિત્યાગ કરે. આ ત્રીજું સમાધીસ્થાન છે. જે ૩ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy