________________
આ વિધિને સૂત્રકાર કહે છે-“વહુન્ના” ઈત્યાદિ!
અન્વયાથ-નાં બચતમાન વતઃ યતના પૂર્વક પ્રવૃત્તિ કરવા વાળા મુનિ માટે એ જરૂરનું છે કે, તે વસ્તુના રિદિા –
સર્વ પ્રથમ ઉપધિનુ પિતાની આંખેથી સારી રીતે અવકન કરી પછી તેનું મન્નિ-પ્રભાત પ્રમાન કરે આ પ્રમાણે કર્યા પછી સુદ – ચપ એ બન્ને પ્રકારની ઉપધિને સા નિu–સા સમિતઃ સર્વકાળ ઉપયુકતતા માટે તે યતિ ચારૂપ નિવાર વા-બારીત નિશ્ચિત વા ઉપાડે તથા ખે. ૧૪
પરિષ્ઠાન સમિતિનું સ્વરૂપ આ પ્રકારનું છે-“દવાર” ઈત્યાદિ !
અન્યયાર્થ–-૩ચાર–ચારમ્ ઉચ્ચાર, પાપ-પુણવત્ પ્રસવણ, રવેश्लेश्माणम् ४३ सिंघाणम्-सिधाणम् ना४ने। भेट जल्लियम-जल्लम् शरीरन। भेद માણા–ગારામ ભજન આદિ હિં–ફાધિ ઉપકરણ સેદ- શરીર અને તાવિદં રિ-વા પ્રચું ગપિ તથવિધ અથવા બીજા જે કાંઈ વસ્તુઓ પરિ. ઢાપનના એગ્ય હોય તેને પરડે એનું નામ પરિષ્ઠાન સમિતિ છે. ૧૫ા કેવી ભૂમિમાં પરિષ્ઠાન કરવું આને માટે સૂત્રકાર બતાવે છે-“ગળવાર” ઈત્યાદિ!
અન્વયાર્થ—–જે ભૂમિ ચUT વાયકો -અનાપાત્તમસંસ્ટોરમ અનાપાત અને અસં લોક હાય અર્થાત–જે ભૂમિમાં પોતાના પક્ષના, બીજા પક્ષના તેમજ ઉભય પક્ષની વ્યકિતની નજીકમાં આગમન રૂપ આપાત ન હોય તથા દૂર હોવા છતાં પણ સ્વ પર ઉભય પક્ષની વયકિતઓનું અવલોકન જ્યાં ન હોય એવી ભૂમિનું નામ અનાપાત અને અસંલેક છે. આ પહેલો ભંગ છે. (૧) જે ભૂમિ મા જે દોર વો-બનાvid ચૈત્ર માસ સંજોમ અનાપાત હોય પરંતુ અસંલક ન હોય અર્થાત્ સંલેક હોય એ બીજો ભંગ છે. (૨) જે ભૂમિ માપસંg-ગાજહોઇ આપાત હોય પણ સંલેક ન હેય તે ત્રીજો ભંગ છે. [૩] તથા જે ભૂમી સવ નેત્ર – ચૈવ સંગ આપાત પણ હોય તથા સંલોક પણ હોય એવી તે ભૂમિ ચેથા ભંગવાળી જાણવી જોઈએ (૪) આ પ્રકારના ચાર ભૂમિના અન્ય વિશેષણે પણ લગાડી લેવા જોઈએ. ૧૬
ભૂમિનાં દશ વિશેષણે કયાં કયાં છે ? આ વાતને સૂત્રકાર કહે છે-“ગાવાય” ઇત્યાદિ !
અન્વયાથ-અવયમસંગના માંજો જે ભૂમિ અનાપાત અને અસલાક હાય (૧) પwsgવઘારૂ–
પાપતિ સ્વ તથા પરના ઉપઘાતથી રહિત હોય (૨) ઉંચી નિચી ન હોય (૩) મણિરે-ગાજર અશુષિર હોય તૃણ પર્ણ આદિથી વ્યાપ્ત હોવાથી પિોલી ન હોય (૪) નાથાત્મિ-વર
તે અચિરકાળકૃત હાય-દાહ આદિક દ્વારા થોડા સમય પહેલાં જ અચેતન કરવામાં આવેલ હોય, ઘણુ સમય પહેલાં અચિત્ત હેવાથી ફરીથી ત્યાં પૃથ્વી કાય આદિક જીવ ઉત્પન્ન થઈ જાય છે (૫) પિટિશ-નિર્તી વિસ્તીર્ણ હોય ઓછામાં ઓછા એક હાથ પ્રમાણવાળી હોય (૬) દૂર -દૂકાવા દૂરાવગાઢ હોય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૪