SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછામાં ઓછું નીચે ચાર આંગળ અચિત્ત હોય (૭) જાન્ન-નાકને આસન્ન ન હોય ગ્રામ ઉદ્યાન આદિથી દૂર હોય (૮) વિઝાનિg- વિનંતે ઉંદરને દર જ્યાં ન હોય (૯) તરપાળવવાદ–ત્રકળવીનર દિને અને જે જમીનમાં દ્ધિ ઇન્દ્રિયાદિક છવ ન હોય અને શાલ્યાદિક બીજ પણ ન હોય (૧૦) આવી બમિમાં સાધુઓ ઉચ્ચાર આદિનું પરિણાન કરે. ૧૭૧૮૧ હવે ઉપસંહાર કરતાં શ્રી સુધર્મા સ્વામી કહે છે –“વાગો” ઇત્યાદિ ! આ પ્રકારે એ પાંચ સમિતિએ સંક્ષેપથી મેં કહેલ છે. હવે આના પછી ક્રમશઃ ત્રણ ગુણિયોને કહું છું. ૧લા એ ત્રણ ગુપ્તિઓમાંથી પ્રથમ મન ગુપ્તિને કહે છે–“” ઈત્યાદિ ! અન્વયાથ–-૧-રયા સત્ય (૧) મોસા-કૃપા અસત્ય (૨] સામણા સત્યા સત્ય (૩) અને ચેથી ઝરણા -ગાવા અનુભય (૪) આ રૂપથી મને ગુપ્તિ ચાર પ્રકારની છે. સત્પદાર્થના ચિંતવન રૂપ મનના મેંગેનો વિષય કરવાવાળી મગુપ્તિ સત્ય અને ગુપ્ત છે. અસત્ પદાર્થના ચિંતન રૂપ મનેયેગને વિષય કરવાવાળ મને ગુપ્તિ અસત્ય મનગુપ્તિ છે. ઉભયરૂપ પદાર્થના ચિંતનરૂપ મ ગને વિષય કરવાવાળી મને ગુપ્તિ સત્યાસત્ય અને ગુપ્તિ છે. ઉભય સ્વભાવ વગરની અનેકલિક વ્યાપાર રૂપ મનાયેગ વિષયક મને ગુપ્તિનું નામ અનુભય માનગુપ્તિ છે. ૨૦ આ મને ગુક્તિના સ્વરૂપને કહેતાં સૂત્રકાર ઉપદેશ કરે છે-“હંમ સમા” ઈત્યાદિ ! અન્વયાર્થ– –ાતનારા તિઃ યતના કરનાર યતિ સમકકામે तहेव य आरंभे पवत्तमाणं मणं नियत्तिज-संरम्भसमारम्भे तथैव आरंभे प्रवर्त. માનં મન નિત્તર સરંભમાં – અશુભ સંકલ્પમા જેમ “હું આ પ્રકારનું ધ્યાન કરીશ” કે જેનાથી આ મરી જશે. એવા અશુભ વિચારમાં, સમારંભમાં-પરપીડાકારક ઉચ્ચાટનાદિકના નિમિત્તભૂત ધ્યાનમાં તથા આરંભમાં પરને મારવામાં સમર્થ અશુભ ધ્યાનમાં પ્રવર્તમાન બનીને મનને આગમકત વિધિ અનુસાર હટાવે તેનું નામ મનગુપ્તિ છે. ૨૧ હવે વચનગુપ્તિને કહે–“પા” ઈત્યાદિ ! અન્વયાર્થ–સા, નૌસા, ઘેર ચાનો રસ્થ ગામોમાં વયમુત્તર चउनीहा-सत्या, मृषा तथैव सत्यामृषां चतुर्थी च असत्या मृषा वचोगुप्तिः રાધા વચન ગુપ્તિ ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે. (૧) સત્ય વગુપ્તિ, (૨) અસત્યવચગુપ્તિ, (૩) ઉભય વગુપ્તિ, (૪) અનુભય વચેગુપ્તિ જીવાદિક પદાર્થોનું યથાવસ્થિત સ્વરૂપ કથન કરવું એ સત્યવચગુપ્તિ છે. (૧) જીવાદિક પદાર્થોનું અસત્ય સ્વરૂપ કહેવું તે અસત્ય વચગુપ્તિ છે. (૨) સત્યા સત્યરૂપથી પદાર્થોનું સ્વરૂપ કહેવું એ ઉભક વચ્ચે ગુપ્તિ છે. જેમ આજ આ ગામમાં સે બાળક ઉત્પન્ન થયેલ છે. (૩) બાળક જન્મેલ છે એ સત્ય છે. પરંતુ સંખ્યા કેટલી તેની ખબર નથી તે અસત્ય છે. જે ન તો સત્યરૂપ હોય કે નતે અસત્યરૂપ હોય ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૯૫
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy