________________
આના પછી કશી શ્રમણે જે કર્યું તેને કહે –“રંત'' ઇત્યાદિ! “ઉત્તમ વધ” ઈત્યાદિ!
અન્વયાર્થ–પd તુ સંવારે છિન્ન-જવું તે સંશવે ને આ પ્રકારના કહેવાથી જવારે કેશી શ્રમણના સંશય નાશ પામી ગયા ત્યારે ઘરઘર શો -: શા ઘેર પરાક્રમશાળી એ કેશ કુમારે જરાયણ ચણિકા
મિવવિરા–મદાયરા નૌતમં રિાજના મિત્ર મહાયશસ્વી ગૌતમ ગણધરને મસ્તક જુકાવીને નમસ્કાર કર્યા અને આદિ રિમલ પરિમઝિમ મુદે તથા મ-પૂણ્ય પશ્ચિમે ગુમાવ તત્ર મા તીર્થંકરના અભિમત અંતિમ તીર્થકરના કલ્યાણ પ્રાપક માર્ગમાં ભાવથી માવો વંમઢવચારમં હિવનg-માવતઃ પ્રજ્ઞમાત્ર પરિઘરે પાંચ મ વિતરૂપ ધર્મને અંગીકાર કર્યો. અર્થાત 1 શ્રમણ કુમાર ગોતમ ગણધરના કથાનકને સાંભળીને એ જાણી ગયા કે પહેલાં જે પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ રૂપ ધર્મ હતો અને હવે અંતિમ તીર્થકરના આ શાસનકાળમાં પાંચયામ રૂપ ધર્મ છે આથી એમણે પણ પાંચયામ રૂપ ધર્મને અંગીકાર કરી લીધા, ૮૬૮૭ - હવે અધ્યયનને ઉપસંહાર કરીને કેશીશ્રમણ અને ગૌતમ જેવા મહાપુરુષોના સમાગમના ફળને કહે છે–વિન” ઈત્યાદિ
આ નગરમાં કેશી ગૌતમના આ સમાગમમાં એ બનેથી લતાજ્ઞાનની તથા શિલરૂપ આચાર ધર્મની ખૂબ ઉન્નતિ થઈ તથા મોક્ષના સાધન ભૂત શિક્ષાત્રત આદિરૂપ અને સારી રીતે નિર્ણય થયો. ૧૮૮
તથા “સિગા ઇત્યાદિ!
અન્વયાર્થ—આ પ્રમાણે દેવ, અસુર, અને મનુષ્યથી ભરેલી એ સવા રિક્ષા તે સિવા- પિત્તપિત્તા સમસ્ત સભા ઘણી જ સંતોષ પામી. એમના ઉપદેશ શ્રવણથી સઘળા સાજ સમુદિયા--મા સમુપસ્થિત મુકિત માર્ગની તરફ ચાલવા માટે સાવધાન બની ગયા. આ પ્રમાણે ચરિત્ર વર્ણન દ્વારા સંથા તે केसी गोयमे पसीयंतु तिबेमि-संम्तुतौ तौ केशी गौतमौ प्रसीदतां इति ब्रवीमि સ્તુત થયેલા એ ભગવન્ત કેશી શ્રમણ અને ગૌતમ ગણધર અમારા ઉપર સદા પ્રસન્ન રહે “વિવામિ. સુધમ સ્વામીને કહે છે કે હે જમ્બુ જેવું મેં ભગવાન મહાવીર સ્વામીની પાસેથી સાંભળેલ છે એવું જ કહું છું ૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેવીસમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ ર૩૫
U
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૯૦