________________
વર્શાવતી મનાવી લીધેલ છે, આથી એ મારા તરફથી જે માગે ચલાવવામાં આવે એજ માર્ગ ઉપર ચાલે છે. કુમાર્ગ ઉપર જતા નથી ૫૫૮ાા *ૌથી કેશી શ્રવણ કહે છે – ~~ સાદું
” ઈત્યાદિ !
ગૌતમસ્વામી તરફથી કહેવામાં આવેલ અશ્વની તારીફ સાંભળીને કેશી શ્રમણે એમની બુદ્ધિનાં ખૂબ જ વખાણ કર્યાં. તથા બીજો પણ પ્રશ્ન પુછવાની ઉત્કંઠા બતાવી. પા
કેશી શ્રમણ ગૌતમને પૂછે છે.− કુવ્વા ” ઈત્યાદિ
અન્વયા —હૈ મહાભાગ! હોર્ ઉપ્પાવી-જો-થાવર આ સસારમાં અનેક કુપથ છે, નૈતૢિ તંતુળો નામંત્તિ-વૈ; નન્તઃ સન્ત જેના ઉપર ચાલવાથી સ’સારીજનેા સન્માથી ભ્રષ્ટ થઈ જાય છે. આથી ગદ્ધાને મટતો તું જ ન નતિ-નિ વર્તમાન ત્યું થ ન નહિ આપ સન્માર્ગ ઉપર એવી દશામાં આરૂઢ કઇ રીતે થઇ શકયા છે. શુ આપ સન્માર્ગથી સ્મ્રુત થઈ શક્યા નથી?૫૬ના
ગૌતમ સ્વામી કહે છે -“ને ” ઇત્યાદિ !
અન્વયા — હે ભદન્ત ! ને ય મળળ નઋતિને ૨ માળે મચ્છન્તિ જે પ્રાણી સન્માગ ઉપર ચાલવાવાળા છે તથા ને યમ્મૂળવદિયા-જે ૨૩ન્માર્ગ સ્થિતા જે ઉન્માગ ઉપર ચાલવાવ ળા છે. તે સત્ત્વે મા નિયા—તે સર્વે મથુંવિત્તિઃ એ સઘળા મારી દૃષ્ટિથી બહાર નથી. હું તેમને જાણું છુ. તથા સન્માર્ગ શું છે અને ઉન્માગ શું છે ? આ વાત પણ મારા ધ્યાનમાં છે. તો મુળી ન નસ્લામિતો મુને બઢ઼ન નામિ આજ કારણ છે કે જેનાથી હું સન્માથી સ્ખલિત થઈ શકતા નથી. ૫૬૧૫
કેશી શ્રમણ પૂછે છે--“મને ચ” ઇત્યાદિ !
એ સન્માર્ગ અને ઉન્માગ શુ છે? ત્યારે ગૌતમ સ્વામીએ તેને આ પ્રકા થી સમજાવ્યુ. ૫૬ા
“Üવચળવળમંડી' ઇત્યાદિ !
અન્વયા - આ લાકમાં કુળવયળામંડી-ઝુમવચનવાજનઃ કપિલ આદિદનોન અનુયાયી જેટલા છે એ બધા ૩Çક્રિયાન્માનાસ્થિતા, ઉન્મા`ગામી છે, કેમકે એ કપિલ આદિ દન બધું કુમા` છે, તથા તુ બિળમવાચં સમ્મ ં તુ નિનાવ્યાત: સન્માર્ગઃ જીનેન્દ્ર દ્વારા પ્રતિપાદિત મા` જ એક સમાગ છે. ક્રમ કે, વિનયમૂળ હાવાથી ત્ત મનેસમે—ત્ત્વ માન્ત દિ ઉત્તમઃ આજ સઘળા મોની અપેક્ષા શ્રેષ્ઠ માર્ગ છે. ૫૬૩૫
કેશી શ્રમણ પૂછે છે-“ માણ વેગેનું ક’
ઇત્યાદિ !
હે ગૌતમ મારા પ્રશ્નના ઉત્તર સારી રીતે આપવાથી આપની પ્રજ્ઞા ઘણી જ ઉત્તમ છે. મને ખીજે પણ સંશય છે જેથી આપ તેને પણ દૂર કરા. ૫૬૪ા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૪