________________
અન્વય–ી -અને હે મુનિ! મહાપ્રવાહના વેગથી એ વેગમાં | info-વાઘનાનાનાં બાળના ખેંચાયેલ આ પ્રાણીનું શરણ સર જવું પડ્યું य दीवं कंमन्नसी-शरणं गति प्रतिष्ठां च द्वीपं कं मन्यसे सने आधारभूत तथा એમની સ્થિર સ્થિતિના હેત રૂપ દ્વીપ કેને માનો છો ? ૬પ
કેશી શ્રમણના આ પ્રશ્નને સાંભળીને ગૌતમે આ પ્રકારથી કહ્યું--“થિ? ઈત્યાદિ !
અન્વયાર્થ– હે ભદન્ત !ારિક અને મારી થિ-વારિષ્ય જે મદ્દીને અતિ જળની વચમાં વિસ્તારવાળે એક મહાદ્વીપ છે.
મારા # જ તથ ન નિર્મદા રાજસ્થ તરતત્ર = વિઘણે ત્યાં વેગશાળી પ્રવાહની ગતી નથી. અથૉત્ એ મહાદ્વીપરૂપ સ્થાન બિલકુલ ઉપદ્રવ રહિત છે. ૬ દા
જ્યારે ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કેશી શ્રમણના ચિત્તમાં એવી વાત જાગી કે, એ એ દ્વિપ શું છે? આથી તેમણે પૂછયું.- “જિ ” ઈત્યાદિ !
હે ગૌતમ! એ દ્વીપ એ કર્યો છે? ત્યારે તમે કહ્યું-- ળા શું કહ્યું તેને કહે છે--અનામરજે” ઈત્યાદિ !
અન્વયાર્થ— રામગં કુમળાજા –રામાન વામનનાં બાળનાથ જરા, મરણરૂપ મહાજળના પ્રવાહથી ચતુગતિરૂપ આ સંસારસમુદ્રમાં વહેતા પ્રાણીને માટે ઉત્તi Hi-ત્તવં ઉત્તમ શરણ સ્વરૂપ તથા જ-રઃ ગતિરૂપ આશ્રયસ્થાનરૂપ અને અવસ્થાન સમાન એક ધમ વિવોધર્મ દ્વિપક ધમ જ ઉત્તમ દ્વીપ છે. આ ધર્મના પડદા પરદા ર સિવાય બીજું કેઈ પણ સુરક્ષિત સ્થાન નથી. ૬૮
કેશી શ્રમણે કહ્યું --“પા” ઈત્યાદિ !
હે ગૌતમ! આપની બુદ્ધિ સારી છે, આપે મારા સંશયને દૂર કરી દીધા છે. છતાં પણ એક બીજા સંશયને દૂર કરે. ૬
એજ સંશયને કહે છે—-“ગomણિ” ઈત્યાદિ !
અન્વયાર્થહે ગૌતમ! મોપિ ગUવંસિ-મેદૌજે મળ મહા પ્રવાહથી યુક્ત સમુદ્રમાં નવા વિપરિયાતિ–નર્વિવાતિ નૌકા ડગમગવા લાગે છે. તે આપ નોન વકિ મારો નૌતમ ચહ્યાં મારા જે નૌકા ઉપર બેઠેલા છો તે નૌકા વ પ રિસ્પતિ-જાથે જે ગમળ્યતિ આપને સમુદ્રથી પાર કેવી રીતે પહોંચાડી શકશે? ૭૦
આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ આ પ્રકારથી કહ્યું–“ના ઈત્યાદિ ! અન્વયાર્થ–હે ભદન્ત! ના ૩ વિકી નાવ ચાવિ નૌઃ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૫