________________
કષાય દાહક અને શેષક હેવાના કારણે અગ્નિ સ્વરૂપ છે. એવું તીર્થકર મહાપ્રભુએ બતાવેલ છે. સુવણીતા –બુતરત કષાયેના ઉપરામના હેત જે તાન્તર્ગત ઉપદેશ છે, તથા મહાવત સ્વરૂપ શીલ અને અનશન આદિ બાર પ્રકારના તપ છે એ સઘળા જળ સ્વરૂપ છે. મુળધામાતા મિના–તધારામદતા મિનાર ભગવાન તીર્થંકર મહામેઘ તુલ્ય અને એમના તરફથી પ્રતિપાદિત આગમ મહાપ્રવાહ છે. આ સઘળા કષાયરૂપ અગ્નસમૂહ લતા દરૂપ જળની ધારાથી અહિત થઈને મારામાં બુઝાઈ ગયેલ છે. આથી ન હદંતિ છે-માણ ન વારિત એ મને બાળી શકતાં નથી. પણ
કેશી શ્રમણે ફરી પૂછ્યું --“ના” ઈત્યાદિ ! આ ગાથાની વ્યાખ્યા અગાઉની જેમ સમજી લેવી જોઈએ, ૫કા કેશી શ્રમણ પૂછે છે-“ગ” ઇત્યાદિ ! અન્વયાથ-જાતિગો મીમી ગદ્ય દુદાધવરૂક્ષત્તિ પી પરિવાર ઉન્માગી હોવાથી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય ગમે ત્યાં ચાલી જનાર તથા જીવને નરક આદિ દુર્ગતિયોમાં પડવાના હેતરૂપ હોવાથી ભયંકર એવો આ દુષ્ટ ઘડે દોડે છે. એ ઘોડા ઉપર સ્થિર રૂપથી સ્વાર બનેલા એવા વંહિ જોવામાં
आरूढो तेन कथं न हीरसि-यस्मिन् गौतम ! आरूढः कथं तेन न ह्रियसे હે ગૌતમ! તમે એના દ્વારા ઉન્માર્ગ ઉપર કેમ નથી પહોંચાડાતા? પપ
આના ઉત્તર સ્વરૂપમાં ગૌતમસ્વામીએ કહ્યું “gad" ઈત્યાદ!
હે ભદન્ત ! જે ઘોડા ઉપર હું સ્વાર થયે હું એ ઘોડે સુરક્ષામાં पहावंतं निगिह्नामि-श्रुतरश्मि समाहितम् प्रधावंतं निगृह्णामि श्रुत३५ मामयी નિયત્રિત છે આથી જે ૩૪મi જઈ – ૩ન્માર્થ જતિ જ્યારે તે દેડવા માંડે છે ત્યારે હું એને એ લગામ દ્વારા રેકી લઉં છું. આ કારણે એ મને દામા ઉપર લઈ જઈ શકતો નથી. પરંતુ સીધા માર્ગ ઉપર જ ચાલે છે.
ગૌતમના આ કથનને સાંભળીને ફરીથી કેશીએ એમને પૂછ્યું. ' પદ
મહાભાગ જે અશ્વ ઉપર આ૫ આરૂઢ થઇ રહ્યા છો એ અશ્વ કર્યો છે ? ગૌતમે એમના એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે આપે. પછા
એમના ઉત્તરને કહે--“માઈત્યાદિ ! હે ભદન્ત! જે ઘોડાના વિષયમાં મેં આપને કહેલ છે તે ઘડે એ મન છે. આ मणो साहसियो भीमो दुदृस्सो परिधावइ-मनः साहसिको भीमो दुष्टाश्वः परिधावति મનરૂપી અવ ખૂબ જ સાહસિક છે. જ્યારે એ ચાહે છે ત્યારે અહીંતહીં દેડવા લાગી જાય છે. તં પરિવરૂ વય નિક્રિમિલેં ધશિલા જંથ સભ્ય% નિવૃત્તાન એને ધર્મદેશના દ્વારા જાત્ય અશ્વની માફક સંપૂર્ણ રીતે મારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૩