SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ છે” આ પ્રકારથી લૌકિક જનેને સમજવાને માટે નાળાવિવિúળનાનાવિધવિકલ્પનમ્ અનેક પ્રકારનાં ઉપકરણેનું વિધાન તીર્થંકરાએ કરેલ છે “આ જૈનસાધુ છે” આ વાતને લોકો જલદીથી સમજી જાય આ માટે સરકસુખવસ્તિકા, રજોહરણ, આદિ નાના પ્રકારના ઉપકરણ સાધુએને માટે નિર્દિષ્ટ કરવામાં આવેલ છે. આ સઘળા ઉપકરણ યતિજનામાં પણ પ્રતિનિયત છે. અન્યમાં નહી જો સાધુજનાનુ ચિન્હ અનિયત હેત તે ધૃત માણસા પણ પાતાની જાતને સાધુ કહેવા લાગી જાત. આથી લેાકેાના વિશ્વાસ યતિજને માં ન રહેત આ કારણે ભગવાને આ પૂર્વોકત યતિચિન્હ નિયમિત કરેલ છે. તથા ત્તસ્ત્ય મળત્યં ચ ોને વિઞોયળ– યાત્રાર્થે પ્રદળાય કોને જિયોમૂ યાત્રાના માટે સચમનિર્વાહના માટે અને કદાચિત ચિત્તમાં વિપ્લવ ઉત્પન્ન થવા છતા પણ ‘હુ' મુનિ છુ” આ પ્રકારે પેાતાના જ્ઞાનના માટે આ લેાકમાં સાધુચિન્હનુ' પ્રયેાજન છે. ૫૩૨ા છતાં પણ—-“બદું ઇત્યાદિ ! હે ભદન્ત ! નિજીને નિશ્ચયૅ નિશ્ચય નયની અપેક્ષાથી નાળ ૨ હંસળી જેવ ત્રિનેત્ર-જ્ઞાન આયુશેન ચૈત્ર ત્રિય જ્ઞાન ઇન અને ચારિત્ર એ જ મોરવસ-સૂચનાદો-મોક્ષસપૂતસાધનમ્ મેાક્ષનું વાસ્તવિક સાધન છે. આ પ્રકારના પટ્ટા મને—પ્રતિજ્ઞા મતિ સિદ્ધાંત અને તીર્થંકરાનેા છે. તાત્પર્ય આનું એ છે કે, નિશ્ચયનયના અનુસાર જ્યારે મેાક્ષના વાસ્તિવિક સાધનના વિચાર કરવામાં આવે છે તે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતાજ મેાક્ષતું એક વાસ્તવિક અખાધ હેતુ છે. આમા લિંગના તરફ આગ્રહ નથી. કેમકે શાસ્ત્રોમાં એવી કેટલીએ કથાઓ છે -જેમ ભરત-ચક્રવર્તી ને મુનિલિ`ગના વગર પણ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયેલ હાવાનું બતાવાયેલ છે. આથી આ નયની દૃષ્ટીમાં લિંગ અકિચિકર છે. આ વિષયમાં ન તે ભગવાન પાર્શ્વનાથના કાઇ વિવાદ છે અને ન તા પ્રભુ મહાવીરને પણ જ્યારે વ્યવહાર નયની દષ્ટીથી વિચાર કરવામાં આવે છે તેલિંગમાં પણ મેાક્ષ સાધના માનવામાં આવી છે. આ કારણે વ્યવહારની અપેક્ષા મેક્ષના સાધનભૂત લિગ ભિન્ન હોવા છતાં પણ નિશ્ચયના અપેક્ષાથી એનામાં કેાઇ ભેદ નથી. આથી એ અપેક્ષા લિ‘ગભેદ વિપ્રત્યય-સ દેહનુ કારણભૂત વિદ્વાનાની દૃષ્ટીમાં થઇ શકતુ' નથી. ૫૩૩ા ગૌતમ સ્વામીના ઉત્તરને સાંભળીને દેશીશ્રમણે કહ્યું તેને કહે છે-“સાદ” ઇત્યાદિ ! અન્વયા --ગોયમ-ગૌતમ હે ગૌતમ! તે તે આપની વળ્યા—મજ્ઞા બુદ્ધિ સાદું-સાધુ ઘણી જ ઉત્તમ છે. આપે મે-મે મારા આ રૂમો સસલો જિનો-અયં સુરાય: છિન્નઃ લિંગ વિષયક સંશય દૂર કરી દીધા છે. મળ બન્નો વિસંગો મમ અન્યોવિ સૂચઃ મારા મનમાં એક બીજો પણ સ ંદેહ છે તે શૌયમા—ગૌતમ હે ગૌતમ! આપ તું મુ-તું થય એનું પણ નિવારણ કરો ૫૩૪ા પછી વસ્તુ તત્વને પાતે જાણતા હેાવા છતાં પણ દેશી શ્રમણે શિષ્યાના સ ́શયને દૂર કરવા માટે ગૌતમ સ્વામીને પૂછ્યુ... તેને કહે છે. બળેવાળ'' ઇત્યાદિ ! અન્વયા -_નૌયમ-ગૌતમ હે ગૌતમ ! અનેબાળસદHાળ-મન્ને વિકસિ -અનેજેમાં સદત્રાળાં મર્ચે તિત્તિ અનેક હજારા શત્રુઓની વચમાં રહેલા છે. તે ય તે મિચ્છન્તિ તે = ત્યાં ગમિનશ્છતિ સઘળા શત્રુ આપના ઉપર આક્રમણુ A ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૦૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy