________________
કરે છે. આથી હું આપને એ પૂછી રહ્યો છું કે, તુરવા આપે તે-તે એ સઘળાને ૬ નિકિયા-થે વિતા કઈ રીતે જીતી લીધા.
ભાવાર્થ...કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ ન હોવાથી હજુ સુધી આશિક શત્રુને વરાત કરી શકાયા નથી. આ કારણે કેશી શ્રમણ તમને એ પૂછી રહ્યા છે કે, આ અવસ્થામાં આપના ઉપ૨ હજારો શત્રુઓ આક્રમણ કરવા માટે ઉભા છે. છતાં પણ આપને એ લેકે પરાજ્ય કરી શકયા નથી આથી એવું જાણવામાં આવે છે કે એ શત્રુઓ ઉપર આપે વિજય મેળવી લીધું છે. આથી આપે એ શત્રુઓને કયા પ્રકારથી જીતી લીધા છે એ હું આપની પાસેથી જાણવા માગું છું. પા
પ્રત્યુત્તરમાં ગૌતમસ્વામીએ આ પ્રકારે કહ્યું- “ઉ” ઈત્યાદિ !
અન્વયાર્થ–––ાન્નિન સઘળાભાવ શત્રુઓમાં પ્રધાનભૂત આત્માને વિશેજિતે-જીતી લેવાથી પંજનિ-પુનિતા: મેં એક આત્મા અને ચાર કષાય આમ પાંચ શત્રુઓને જીતી લીધા છે. જીવના કષાયરૂપ શત્રુ પાંચહજારને બસે (પ૨૦૦ છે. ભેદ પ્રભેદ સહિત ક્રોધાદિક ચાર કષાને તથા એક આત્માને આ પ્રમાણે પાંચને જીતી લીધલ છે.
નિયા–ાઝનિત્તે યશ નિતા તથા આ પાંચને જીતી લેવાથી દશ શત્રુ છતાઇ જાય છે. અર્થાત એ પૂર્વોક્ત પાંચ તથા પાંચઈદ્રી આમ દશ શત્રુઓ જીતી લેવાય છે. સંસદા ૩ નિખિત્તા સવ7 માઁ નિurifમતથા તુ નિવાર્યશગૂનમ નિતામિ દશ શત્રુઓને જીતીને મેં એ સઘળા શત્રુઓને નિશ્ચયથી જીતી લીધા છે.
જ્યારે કેશી શ્રમણ કુમારે ગૈાતમ મહામુનીને આનાથી પહેલાની ગાથામાં એ પ્રકારનું પૂછેલ હતું કે, “ગોrg સદા ના દિલ જો જમા” ત્યારે એમના એ પ્રશ્નનો ઉત્તર જે ગતમસ્વામીએ એ વ આપેલ છે કે, “સાદા ૩ વનિત્તા જાણg fifમ'' આનાથી એમને એ આશય જાણી શકાય છે કે, એમણે ભેદ પ્રભેદ સહિત કષાયે ને જીતવાનું જ પ્રગટ કરેલ છે. અન્યથા-જે એમને એ અભિપ્રાય ન થાત તે “દસ શત્રુઓને જીતી લેવાથી સઘળા શત્રુઓને મેં જીતી લીધા છે” આ પ્રકારનું કહેવું તેમનું કઈ રીતે સંગત માની શકાય. શત્રુ અનેક હજાર જે પ્રકારના છે. તેની પ્રકારના આ પ્રમાણે છે.---
(૧) મૂળમાં ક્રોધ, માન, માયાને લેભ આ ચાર કષાય છે. આ ક્રોધાદિક ચાર કષાનું સામાન્ય જીવ સહિત ચોવીસ દંડકની સાથે અર્થાતુ આ પચીસની સાથે ગુણાકાર કરવાથી ૧૦૦-૧૦૦ ભેદ થઈ જાય છે. અર્થાત્ આ ક્રોધાદિક ચાર કષાચ પ્રત્યેક અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન,તથા સંજવલનના ભેદથી ૪-૪-૪રૂષ છે. અનંતાનુબંધી કોધ, અપ્રત્યાખ્યાનકોલ, પ્રત્યાખ્યાનકે, સંજવલનોધ. આ પ્રકારે એ ચાર ઇંધ થઈ જાય છે. આ જ પ્રકારે માન, માયા, લેભ પણ ચાર ચાર જાવ જોઈએ આ ચાર ચારનું પકત પચ્ચીસની સાથે ગુણવાથી ૧૦૦, ૧૦૦, ૧૦૦, ૧૦૦ આ પ્રકારના ૪૦૦, ચારસો ભેદ કે ધાદિકના થઈ જાય છે.
(૨) અન્ય પ્રકારથી પણ આ કેધાદિક ચાર કષાયોના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોય છે–તે આ પ્રમાણે છે ૧ આભેગનિવર્તિત અનાભોગનિવર્તિત, ઉપશાંત, અનુશાંત આ આગ નિવર્તિત આદિના ભેદથી ચતુર્વિધ કંધના સામાન્ય જીવ સહિત ચોવીસ દંડકની સાથે અર્થાત્ આ પચીસની સાથે ગુણાકાર કરવાથી આ કોધના ૧૦૦, ભેદ થઈ જાય છે. આ જ પ્રકારે માનસિક કષાયેના પણ સે– ૧૦૦, ૧૦૦, ભેદ જાણવા જોઈએ. આવી રીતે આ બીજા પ્રકારથી પણ આ ક્રોધાદિકના ચાર ભેદ થઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૭