SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે જ્યારે ગૌતમસ્વામીએ કહ્યુ ત્યારે કૈશીકુમાર શ્રમણે તેમને કહ્યું—“મા” ઇત્યાદિ ! અન્વયા --ગોયમ-ગૌતમ હે ગૌતમ! તે વળા—તે જ્ઞા: આપની બુદ્ધિ धन साहु-साधु सारी छ मे इमो संसयो छिन्नो मे अयम् संशयो छिन्नो આપે મારા આ સ’શયને દૂર કરી દીધા છે મગ્ન બન્નૌવિ સમો મમ અન્યોન संशयो ખીજે પણ સંશય છે. આથી તે વતુ ગોયમાતમ થય ગૌતમ આપ એને દૂધ કરી આ પ્રકારનું દેશી શ્રમણનુ થન શષ્યાની અપેક્ષાએ જાણવુ જોઇએ. કાર કેશી શ્રમણ તે જ્ઞાનમયથી ચુકત હતા. આથી તેમને એવે સ’શય થવા અસંભવ છે. રા ‘વેટો” ઈત્યાદિ! ‘“શખન્નાળ” ઇત્યાદિ ! અન્વયાય --નો ગોલનો ધમ્મો-યઃ બન્ને ધર્મ: મહાયશસ્વી પ્રભુ વમાન સ્વામીએ જે એ અચેલક-પરિમિત, જીણુ પ્રાય તથા અલ્પ મૂલ્યવાળા શ્વેતવસ્ત્રને પરિધાન કરવારૂપ સુનિધમ બતાવેલ છે તથા નો રૂમો સતત્તરો—ચઃ અય સાન્તરોત્તર મહાયશસ્વી પાર્શ્વનાથ સ્વામીએ જે પ્રમાણથી અને વી વિશિષ્ટ તથા ઉત્તરબહુમૂલ્ય વસ્ત્રો પરિધાન કરવારૂપ સુનિધમ બતાવેલ છે. તે પછી વવનાનું विसेसे किंतु कारणं - एगकार्य प्रपन्नयोः विशेषे किन्नु कारणम् भुक्ति३ કા માં પ્રવૃત્ત આ બન્ને તીર્થંકરાના ધર્માચરણની વ્યવસ્થામાં આવા ભેદનું કારણુ શું છે? જ્યારે કારણમાં ભેદ હોય છે ત્યારે કા માં પણ ભેદ અની જાય છે. પરંતુ આમાં તા એવું કાંઇ છે નહીં. કારણ કે, મુકિતરૂપ કાર્ય માં કાઇ પણ તીથ કરને ભેદ લાગ્યા નથી તે કારણમાં ભેદ શા માટે ? મેદાવી મેધાવી મેધાવિન્ ! વિદે ત્રિ—દ્ધિવિષે જિ અચેલકરૂપ તથા-વિવિધ વણુ બહુમૂલ્ય વસ્ત્રરૂંપ આ એ લિંગમાં તે વિઘ્ધચયો દંન--તે વિસ્ત્યય થ ન આપને સ ંદેહ શા માટે નથી થતા?।૨૯।૩૦। કેશી શ્રમણના પૂછવાથી ગૌતમ સ્વામીએ શું કહ્યું ? તેને કહેછે.--જેસીમે’ ઇત્યાદિ ! ४ અન્વયાય --Ż-Āમ આ પૂર્વક્તિરૂપથી યુવાળ ધ્રુવાળમ્ પૂછવાવાળા વિદેશિનમ્ કેશીકુમાર શ્રમણને ગોયમો ફળમવવી-ગૌતમ મંત્રીનું ગતમસ્વામીએ આ પ્રકારે કહ્યુ કે હે ભદન્ત વિનાનેળ સમાનમ્ન-વિજ્ઞાનેન સમાન્ય વિજ્ઞાનકેવળજ્ઞાનથી જેને જે ઉચત હતુ. એને એજ રૂપથી જાણીને ધમ્મસાક્—ધર્મસાધનમ્ એ ધર્માં સાધન રૂષ્ટિએ જીમ્ પાર્શ્વનાથ અને વમાન પ્રભુએ બતાવેલ છે. એનુ તાત્પર્ય આ પ્રકારથી છે.-પ્રથમ અને છેલ્લા તીથંકરના શિષ્ય જીજ (સ . છતાં અણુસમજુ) અને વકડવાં અને (અણુસમજુ) હું ય છે, જો એમને મ ટે લાલ વસ્ત્રનાં ધારણ કરવાની આજ્ઞા આપી દેવામાં આવત તે ઋજુડ વજ્રજડ હાવાના કારણે વસ્ત્રોને રંગવા આદિમાં પણ પ્રવૃત્તિ કરવા લાગી જાત આજ કારણે પ્રથમ તથા હલ્લા તીથ કરેએ લાલ વસ્ત્ર આદિના ધારણ કરવાની આજ્ઞા આપેલ નથી. વચ્ચેના તીર્થંકરાના શિષ્ય એવાનથી. કિ ંતુ ઋજુ પ્રણ છે આ કારણે એમણે તેમને પાંચ ના વસ્ત્ર આદિ ધારણ કરવાની આજ્ઞા આપેલ છે. ૫૩૧૫ વળી પણ~-‘વાસ્થયું'' ઇત્યાદિ ! અન્વયા -- હું ભાન્ત ! સ્રોનસ પદ્મસ્થય-હોમ્ય મત્સ્યવાર્થમ મા જૈન ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૭૫
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy