SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વસેન ભૂપતિએ પણ હસ્તિસેન નામના પિતાના બીજા પુત્રને રાજ્યગાદીએ બેસાડી પોતે વામદેવી અને પુત્રવધુ પ્રભાવતીની સાથે પાર્વપ્રભુની પાસેથી દીક્ષા અંગીકાર કરી. જેમની રક્ષા કરવામાં ધરણેન્દ્ર અને પદ્માવતિ સદા સાવધાન રહેતાં હતાં એવા એ પાશ્વ નાથ એ પ્રથ્વી મંડળ ઉપર વિચારવા લાગ્યા. ભગવાનના સંઘમાં સોળહજાર મુનિ હતા. મુનિરાજ સઘળા ગુણોથી સુશોભિત હતા. આડત્રીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ ચોસઠ હજાર શ્રાવક હતા. અને ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ હતી. ભગવાને ૨૭ સત્તાવીસ વર્ષમાં ચોર્યાસી દિવસ ઓછા વિહાર કરીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અંતમાં ભગવાને ગિરી શિખર ઉપર જઈને તેત્રીસ મુનિવરોની સાથે અનશન કરીને કાર્યોત્સર્ગ ધારણ કર્યો અને એક મહીનાના અનશનથી તે મુનિની સાથે સાથે ભપગ્રાહી કર્મોને ક્ષય થવાથી સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું ભગવાનના નિર્વાણ કલ્યાણના આ સમયે ઈન્દ્રોએ, ડેની સાથે મોટો ઉત્સવ મનાવે. ભગવાનની સો વર્ષની આયુમાં ત્રીસ વર્ષની આયુ તો ગૃહસ્થાવસ્થામાં વ્યતીત થઈ. સિત્યાસી દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, અને સીતેર વર્ષમાં સિત્યાસી દીવસ ઓછા કેવળી પર્યાયમાં વ્યતીત થયા. આ પ્રમાણે પ્રભુની સો વરસની આયુને આ હિસાબ છે. જેના આ પ્રમાણે પ્રસંગતઃ પ્રાપ્રભુનું ચરિત્ર પ્રકાશિત કરીને હવે પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે-“ત? ઇત્યાદિ. અન્વયા–જોrgવસ તક્ષ-છોકરીપક્ષ તર લેકાંતર્ગત સઘળ વસ્તુઓને પ્રકાશિત કરવા વાળા હેવાથી દિવાની માફક તે પાર્શ્વનાથ પ્રભુના વિજ્ઞાનજળવા-વિદ્યારપાળદ સમગૂજ્ઞાન અને ચારિત્રથી સંપન્ન અને માનમાયા: દિગંતવ્યાપી યશવાળા –ી કેસી નામના ઘુમાસનળ-માનશ્રમજઃ કુમાર શ્રવણ અપરિણીત અવસ્થામાં મુનિ બની જવાના કારણે બાળ બ્રહ્મચારી સીજે-ગાસી-શિષ્યઃ માત્ર શિષ્ય હતા રા હવે કેશીશ્રમણના વિષયમાં કહે છે “દનામુv ઈત્યાદિ ! અન્વયાર્થ–ચોદિનાઇ-વધિજ્ઞાનથત મતિજ્ઞાન શ્રતજ્ઞાન અને અવિ જ્ઞાનથી યુકત તથા સંધનારૂ શિષ્યસંઘના શિષ્ય સમૂહથી સંપન અને પુરૂદ્ધ તત્વ એવા તે કેશીકુમાર શ્રવણ નાજુના રીચંતે-ગામના રીમાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતા સાવ કુરિમા'TV-શારિત કુરિમાનતઃ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ૩ તંદુ” ઈત્યાદિ ! અન્વયાર્થ–ન્મિ નરસંહ-તથા ના મંહજે તે નગરીની પાસે હિંદુ નામ ઉજ્ઞાતિનું નામ ઘાન હિંદુક નામનું એક ઉદ્યાન હતું તથ-તત્ર તે ઉદ્યાનમાં જ સિથારે-નામુ શાસંતરે એષણીય વસતી અને સંસ્તારક શિલા પદક આદિના ઉપર તે કેશીકુમાર શ્રવણ રાણપુરાણ-વાણgવાગત: આવીને રહ્યાા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૬૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy