SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જિલ્લામાં કર્ણાટક દેશની સ્ત્રીઓ સુરોપચારમાં ઘણા ચતુર હોય છે, લાટ દેશની સ્ત્રી વિદગ્ધ પ્રિય હોય છે, અથવા આ બ્રાહ્મણ જાતિની છે, આ ક્ષત્રિય જાતિની છે, આ ઉગ્રવંશમાં ઉત્પન્ન થયેલ છે, ઈત્યાદિરૂપ જે સ્ત્રી વિષયક જાતિ, કુળ, રૂપ બને નેપથ્યની ચર્ચા કરવી આનું નામ સ્ત્ર કથા છે આજ પ્રમાણે પદ્વિનિ ચિત્રીણી, શંખિણી, હસ્તીની મુગ્ધા, પ્રોઢા, આદિરૂપથી વર્ણન કરવું એ પણ કી કથા છે. નિર્ગથે આવા પ્રકારની સ્ત્રી, જનની વાતો કદી પણ ન કરવી જોઈએ. કેમકે, કુછી શું દેત્તા નો વરૂ સે નિવે-સ્ત્રાળ જથાં થયિતા નો મવતિ સ નિગ્રંથઃ સ્ત્રીઓની કથા કરનાર સાધુ નથી કહેવાતા. તે આમિતિ જે ગારિયાદ-તબમિતિ આવા ચાર સાધુએ આવા પ્રકારની કથા કેમ ન કરવી જોઈએ? આને ઉત્તર આચાર્ય આ પ્રમાણે આપે છે. નિરંથ વસુ સમાનિથબ્ધ રવટુ સ્ત્રીનાં જથાં થાતો જે સાધુ આવી સ્ત્રીઓની વાતો કરે છે. વંગારિત વેમचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजेज्जा-ब्रह्मचारिणो ब्रह्मचर्ये રાંઝા ના #ાંક્ષા વા વિવિત્સા વા સાત એ બ્રહ્મચારી સાધુના બ્રહ્મચર્યમાં-હું આનું સેવન કરૂં, કે નહીં? આવી જાતને સંશય થઈ જાય છે. શંકા-મથુન કરવાની ઈચ્છા પણ આથી જાગી જાય છે. ચિકિત્સા આ પ્રકારના કઠણ ધર્માચરણથી પરલોકમાં એનું ફળ મળશે કે નહી? આ પ્રકારની સ્વર્ગ અને ઉપવગનાં સુખપ્રાપ્તિરૂપ સંશય પણ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે મેયં વા મેગા ૩m वा पाउगिज्जा दीहकालियं वा रोगायंकं वा हवेज्जा-केवलि पण्णत्ताओ धम्माओ वा भसित्ता-भेदं वा लभेत उन्मादं वा प्राप्नुयात् दीर्घकालिकं रोगातंकं वा भवेत જેસ્ટિપ્રજ્ઞસત ધનત ના અંત એ સમસ્ત પદોનો અર્થ પાછળ જે પ્રમાણે કહેવાયેલ છે એવો જ અહીં પણ સમજી લેવો જોઈએ. આ માટે તિગ્રંથ સાધુએ સ્ત્રી કથા ન કરવી જોઈએ. પા ત્રીજું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે-- જો રૂ”િ ઈત્યાદિ ! से साधु इत्थीहि सद्धिं सन्निसिजागए विहरित्ता नो हवइ-स्त्रीभिः साधं सन्निઘણા તો વિદત્ત ન મરિ સ્ત્રીની સાથે સન્નિષદ્યા–પટ્ટિકા, પીઠ, ફલક, ચોક , આદિ આસન પર બેસતા નથી જે નિપજે-૪ નિથિ એજ નિગ્રંથ સાધુ છે. આ પ્રમાણે જે સ્થાન ઉપર પહેલાં સ્ત્રી બેઠેલ હોય, એ સ્થાન ઉપર બે ઘડી પછી જ તેઓ બેસે છે તે પહેલાં નહીં તેજ નિગ્રંથ સાધુ છે. એક આસન ઉપર સ્ત્રીની સાથે બેસવાથી શું નુકશાન છે? એનો આચાર્ય મહારાજ સમાધાનરૂપ આ પ્રમાણે ઉત્તર આપે છે કે, નિનાંથ૪ ૪ ફિિાં નિઝારાયલ્સ રંમવાર बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा--निग्रंथस्य खलु स्त्रीभिः सार्धं सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शंका वा कांक्षा वा विचिकित्सा वा समुत्पद्येत આમ કરવાથી એ નિગ્રંથ સાધુને પિતાના બ્રહ્મચર્યમાં શંકા આશંકા આદિ વાતે પેદા થાય છે. આ રીતે મેય વા એના–મે વ ત આદિ પદેને જે અર્થ આપવામાં આવેલ છે તે આમાં પણ સમજી લેવો જોઈએ. જે ૬ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy