________________
જે મૈથુન સેવન કરવામાં નવલાખ સૂક્ષ્મ જીવાની વિરાધના થતી હોવાનું કહેલ છે તે સત્ય છે કે અસત્ય છે ? શંકા-સાધુને સ્ત્રીઆદિ સેવન કરવારૂપ અભિલાષા પણુ ઉત્પન્ન થઈ શકે છે. વિચિકિત્સા-સાધુને એવા સંશય થઈ શકે છે કે, આટલું ધર્મો ચરણુ કરવામાં હું કષ્ટ સહન કરી રહ્યો છુ તે તેનું ફળ સ્વ, અપવગ સંબંધિ સુખ મને પ્રાપ્ત થશે કે નહીં ? ભેદ-ચરિત્ર વિનાશનુ નામ ભેદ છે. સ્ત્રી. પશુ, પંકિ આદિથી સંસકત શયન-આસન આદિ સેવન કરવાવાળા સાધુનું ચારિત્રથી પતન પણ થઈ શકે છે. આ પ્રમાણે કરવાવાળા સાધુના ચિત્તમાં વિષયાભિલાષાના અતિરેકથી ઉન્માદ-પાગલપણું પણ આવી જાય છે. તથા દીર્ઘકાલીક રાગાના તેમજ આતકોના ઉપદ્રવ પણ થઈ જાય છે. દાહવર, જીણુ જવર આદિનું નામ રાગ અને સઘઃ પ્રાણાપહારી હૃદયશૂળ, મસ્તકશૂળ, કણુ શૂળ, આદિનું નામ આતંક છે. કામની અધિકતાથી કામીજનોની દશ પ્રકારની અવસ્થાએ થાય છે તે આ પ્રમાણે છે–
“ પ્રથમે નાયતે ચિન્તા, દ્વિતીયે દ્રવ્વુમિતિિત । तृतीये दिर्घनिश्वास, चतुर्थे ज्वरआविशेत् ॥ १ ॥ पंचमे दह्यते गात्रम् पष्ठे भक्तं न रोचते । સમમે જ મવે ં, ઉન્માવ્યાષ્રમે મવેત્ ॥ ૨॥ नवमे माणसंदेहो, दशमे मरणं भवेत् || ,,
પ્રથમ અવસ્થામાં કામિની વિષયક વિચાર, ખીજી અવસ્થામાં એને જોવાની ઇચ્છા ત્રીજી અવસ્થામાં દીર્ઘનિશ્વાસાનુ આવવું ચેાથી અવસ્થામાં જવરનું આવવું, પાંચમી અવસ્થમાં શરીરમાં દાહ થવા માંડવા, છઠ્ઠી અવસ્થામાં ભાજન અરુચિ થવી, સાતમી અવસ્થામાં શરીરનું કાંપવા માંડવું આઠમી અવસ્થામાં ઉન્માદ થવા, અવરથામાં પ્રાણ માટે સદેહ થવા, અને દશમી અવસ્થામાં મરણુ થવુ... આ પ્રમાણે કામની દશ અવસ્થા છે જે સાધુ શ્ર, પશુ પંડક સ`સક્ત શયન આસનનું સેવન કરે છે તે કેવલી પ્રત શ્રુતચારિત્ર રૂપ ધર્મથી પણુ ભ્રષ્ટ-પતિત થઈ જાય છે. તદ્દા--તસ્માત્ આ માટે સાધુએ કે, જે થી મુ તંતુ સંમત્તાનું સંચળસયારૂં सेविता नो हबर से निग्गंथे- स्त्री पशुपंडग संसक्तानि शयनासनानि सेविता नो મત્તિ સ નિપ્રેન્કઃ સ્ત્રી, પશુ, પંડકથી સંસકત શયન અને આસન આદિનું સેવન ન કરવું. ત્યારે જ તે વાસ્તવિક નિગ થાની સજ્ઞામાં આવી શકે છે. ૫ ૪ ૫ । આ પ્રમાણે આ પ્રથમ બ્રહ્મચર્ય' સમાધિસ્થાન કહેવામાં આવેલ છે હવે બીજું સ્થાન કહેવામાં આવે છે.-નો ફથી ” ઈત્યાદિ ! અન્નયા —હે જમ્મૂ ૩થીનું ચં વર-સ્ત્રીનાં દશાં નચતા મત્ત જે સાધુ સ્ત્રી જનાની વાતા કરે છે, એવી વાતા કરે છે કે, “વાંટી મુદ્દતોપચારપતુના છાટી વિવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫