________________
જબૂસ્વામીને પ્રશ્નનો ઉત્તર સુધર્માસ્વામી આ સૂત્ર દ્વારા આપે છે. “જે વહુઇત્યાદિ
અન્વયાર્થ–હે જમ્બુ દિ અવૉહિં ૪ વમાસાદિદા grવિરેન્દ્ર દ્રા બ્રહ્મ સમાધિસ્થનતિ પ્રજ્ઞનિ રવિર ભગવંતએ બ્રાચર્યસમાધિના જે દાસ્થાન પ્રરૂપિત કરેલ છે તે એ છે કે જે મિજવું વગાવન મિક્ષર થયા. ભિક્ષુ ગુરુમુખથી સાંભળીને અને એને હૃદયમાં ધારણ કરીને સંયમીજન સારી રીતે સંયમની આરાધના કરવાવાળા બની રહે છે. સંવતત્વથી સારી રીતે સુશોભિત બની જાય છે. સમાધિમાં સંપૂર્ણપણે તત્પર બની રહે છે, ગુપ્ત મન, વચન, કાયાને ગોપવાવાળા થઈ જાય છે. તથા ગુપ્તેન્દ્રિય ઈન્દ્રિયોને વશમાં કરી લે છે. આ રીતે ગુપ્ત બ્રહ્મચારી બનીને કેઈપણ પ્રકારના પ્રમાદ વગર તેઓ સદા મેક્ષમાર્ગમાં વિચરતા રહે છે. ૩
હવે એ બ્રહ્મચર્યસમાધીસ્થાનોને સૂત્રકાર આ પ્રમાણે પ્રગટ કરે છે.– “તે ? ઈત્યાદિ !
રઅન્વયા_જબ્બ ! એ દશ સમાધિસ્થાનમાંથી પ્રથમ સમાધીસ્થાન તે ના–તથા આ પ્રમાણે છે–જે સાધુ વિનિત્તા સરસારું સેલિના નિri–વિવિજાનિ શયનાસનાનિ ત સ નિગ્રંન્ય: વિવિક્ત-સ્ત્રી, પશુ, પંડક આદિથી વજીત-શયન-અધ્યા સંસ્તારક આદિ તથા આસન-પીઠ ફલક આદિ તથા સ્થાન-જગ્યા આદિને સેવન કરે છે તેજ નિગ્રંથ કહેવાય છે. આ પ્રમાણે વિધિ મુખથી કહીને સૂત્રકાર હવે એજ વિષયને નિષેધ મુખથી પ્રતિપાદિત કરે છે “નો? ઈત્યાદિ ! નો સ્થીકુવંરા સંસારું સાણયારું સેવિતા દાસે નિવે-ની સ્ત્રીy પાપથી સંસાનિ શાયનાસનાનિ સેવિતા મતિ સનિથિઃ જે સાધુ શયન અને આસન આદિને સ્ત્રી, પશુ, પંડક આદિથી દૂર રહીને સેવન કરે છે. દિવ્ય સ્ત્રી, માનુષ સ્ત્રી, પશ સ્ત્રી, પંડક-નપુંસક એમનાથી સહિત શયન-આસન આદિને ઉપભેગ કરે છે તે નિગ્રંથ નથી. સ્ત્રી, પશુ, પંડક આદિથી સંસક્ત પીઠ ફલક આદિનું સેવન કરવાથી નિગ્રંથ કેમ નથી બનતા આ વાતનું સમાધાન સૂત્રકાર ર શનિતિ ને ચારિત્ર-
તથતિ જેવા ગાવાઃ ' આ સૂત્રાશથી કહે છે તેમાં “તથ” એ શંકાના સ્થાનમાં આવેલ છે. “તિત ગાવાય મા" એ ઉત્તરના સ્થાનમાં આવેલ છે. ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે, નિઃiણસ इत्थी पसुपंडग संसत्ताइं सेवमानस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा-निग्रंथस्य खलु स्त्री पशुपंडक संसक्तानि शयनासनानि सेवमानस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शंका वा कांक्षा वा विचिकित्सा वा समुत्पयेत् । भेयं वा लभेजा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायंकं हवेज-भेदं वा लभेत ઉન્માદું વા કાનુગત રી િવ નાdવ મા જે નિગ્રંથ સ્ત્રી, પશુ, પંડકથી સંસક્ત શયન અને આસન આદિને ઉપભોગ કરે છે એ નિગ્રંથને પિત ના બ્રહ્મચર્યમાં નિશ્ચયથી શંકા ઉત્પન્ન થાય છે પરસ્ત્રી દ્વારા અપહતચિત્ત થવાથી મિથ્યાત્વના ઉદયના કારણે પોતાને આ પ્રકારની શંકા થઈ શકે છે કે, ભગવાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪