________________
ચોથું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે-- “ો રૂસ્થળે ફંઢિયા ઇત્યાદિ !
से साधु इत्थीयाई मनोहराई मनोरमाइं इंदियाई आलोइत्ता णिज्जाइत्ता णो हवाइ से निग्गंथे-सीणां मनोहराणि मनोरमाणि इन्द्रियाणि आलोकयिता निध्याता नो भवति સ નિષથઃ સ્ત્રીઓની મનહર-ચિત્તાકર્ષક તથા મને રમ-આહાદકારક, ઈન્દ્રિયોને આંખ, મ, નાક, વગેરેને જરા પણ જોતા નથી, તેમ જોયા પછી “જુઓ તેની આંખ કેવી આકર્ષક છે” તથા “મોઢાનું સૌંદર્ય કેવું અપૂર્વ છે.” જે આ વિચાર કદી પણ કરતા નથી એજ નિગ્રંથ સાધુ છે. આનાથી ઉલટી રીતે વર્તનાર જે હોય છે તે નિગ્રંથ સાધુ નથી કહેવાતા. અહીંથી આગળ પદેના અર્થના ખુલાસા પાછલા સૂત્રમાં કરાયેલ છે. આથી એજ અર્થ અહીંયાં સમજી લેવું જોઈએ પાછા
પાંચમું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે“રૂસ્થi jતસિવા” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે સાધુ ત િવ સંતતિ વા મિક્સિંતરિવા-કુંક્યાન્તરેવા કુળાન્તરે વા મિન્તરે વા થિવા પાણીથી બનાવેલ અન્તરાલમાં, વસ્ત્ર નિમિત્તે યરનિકાના અન્તરાલમાં, પાકી ઈટ આદિથી બનાવવામાં આવેલ ભીંતના અન્તરાલમાં રોક - ४ने स्त्रीयाना कूइयसदं वा रुइयसदं वा कंदियसदं वा विलवियसई वा मुणित्ता नो हवइ से णिग्गंथे-कजितशब्दं वा रुदितशब्दै वा क्रन्दितशब्दं वा विलपितशब्दं वा શ્રોતા ન મવતિ સ નિગ્રંથઃ ફૂજીત શબ્દ-સુરતકાળના શબ્દોને રૂદન શબ્દને-પ્રણય કલહથી થતા રૂદનના અવાજને ગીત શબ્દને પંચમરાગ આદિ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ મને હર સંગીતને, હાસ્ય શબ્દને હાસ્યયુક્ત વાણીને સ્વનિત શબ્દને-સંજોગ સમયે મેઘગર્જનાની માફક થનારી અસ્પષ્ટ એવીધ્વનીને, કન્દિત શબ્દને–ભરણ પિષણ આદિને ભાર ઉપાડનાર મૃત્યુ પામેલ એવા પતિ વિરહ જન્ય ઉચ્ચસ્વરથી રવાના શબ્દને, વિલાપના શબ્દને- પતિના ગુણોને વારંવાર યાદ કરીને કરતા પ્રલાપ આદિ શબ્દને, જે સાંભળતા નથી તે નિગ્રંથ કહેવાય છે. પરંતુ એનાથી વિપરીત રીતે વતનાર નહીં. આ વિષય ઉપર કહેવામાં આવેલ અવશિષ્ટ પદની વ્યાખ્યા પહેલાની વ્યાખ્યા પ્રમાણે જ સમજી લેવી જોઈએ. જે ૮
હવે છઠ્ઠ બ્રહ્મચર્ય સમાધિસ્થાન કહેવામાં આવે છે તે આ પ્રકારનું છે– “જો રૂસ્થi gવર” ઈત્યાદિ !
અન્વયા–જે સાધુ રૂસ્થi gવરયં વા પુત્ર શ્રી વામણુપરિન્ના હૃવ નિવે-ધીમઃ પૂર્વરતં પૂર્વ કિતંગનુસ્મર્ણા નો મત નિથિ પૂર્વકાળમાં એટલે દીક્ષિત થયા પહેલાં ગૃહસ્થી અવસ્થામાં પિતાની સ્ત્રી સાથે ભેળવેલા ભેગોનું સ્મરણ કરતા નથી, એની સાથે કરવામાં આવેલ અનેકવિધ કીડાઓને વિચારતા નથી, તેજ નિગ્રંથ છે. અવશિષ્ટ પદનો ભાવાર્થ અહીં પહેલાના પદો પ્રમાણે સમજી લેવું જોઈએ. જે ૯ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭