________________
એ સંબંધ લગાવવું જોઈએ અહીં “નાને અધ્યાહાર હે વાથી “તારા આ પુરૂષાર્થને ધિકકાર છે” એ અસંગત થશે. અથવા “મન” હે કામી એ મહાત્મા ધન્ય છે જે તીવ્ર તપ અને સંયમ વ્રતના પરિપાલક છે તારા આ યશને ધિકકાર છે. અથવા-મને જોઈને તારામાં આ પ્રકારની દૃષ્ટા જાગી એ તારા પાપને ધિકકાર છે
ભાવાર્થ–રાજુલે વધારે કાંઈ પણ ન કહેતાં રથનેમિને ફકત એટલું જ કહ્યું કે, તમે કાંઈક તે ખ્યાલ કરો. કયા પદ ઉપર તમે બિરાજી રહ્યા છે અને શું કરવાની અભિલાષા કરી રહ્યા છે. આથી તમારી અને સાધુ સમાજની કેટલી બદનામી થશે. ઉલટીને થાટવાની અપેક્ષા કરતાં તે મરણુજ ઘણું ઉત્તમ છે. ૪૩ - “બહું જ મનરાવર” ઇત્યાદિ !
અન્વયાર્થ––હે રથનેમિ ગદું-ચહ્યું હું મારા મૌનના ભેગરાજની પૌત્રી તથા ઉગ્રસેનની પુત્રી છું. અને સુગંa તમે ચંપત્તિ ગણધાવૃત્તિ અંધક વૃષ્ણિના પૌત્ર અને સમુદ્રવિજયના પુત્ર છે. આ રીતે હું અને તમે બને કુલીન છીયે. આથી ધન-ધન ગન્ધન સર્ષની માફક કેલું ચાટનાર મા મો-ના મા ન બનવું જોઈએ. પરંતુ હે રથનેમિ! નિદો-નમ્રતા વિષયાદિકથી સંપૂર્ણ નિલેપ બનીને સંરક્ષણ-સંયમ અનધર એવા સુખના સાધનભૂત એવા નિરવદ્ય ક્રિયાનુષ્ઠાનરૂપ સંયમનું વાવ પાલન કરે.
ભાવાર્થ-રાજુલે કહ્યું કે, હે રથનેમિ ! હું અને તમે બને કુલીન છીયે. ગન્ધન સર્ષની માફક કેલાને ફરીથી અંગીકાર કરવાવાળા નથી. આ માટે હું તમને આ વાત કહું છું કે, તમો ગબ્ધન સપના જેવા ન બનતાં અગધન સપના જેવા બને. અને સંયમને પ્રાણના ભોગે નિભાવવા માટે તત્પર રહે ૪ કા
sફ તે જાદિણિ ઈત્યાદિ !
અન્વયાર્થ-હે રથનેમિ ! ઘર તૈ ના ના નાોિ છિતિ-રિવં ચાર પાક નારી જે તમે જે જે નારીને જોશે અને તેના માં માં #ાદિ-મ wafa ભોગની અભિલાષા કરશે તે વાગર દિયg1 મરિણિવાત ફરફર ચિતાત્મા મfiષ્યતિ ગયુથી સદા કંપાયમાન એવી હડ નામની નિમૂળ વનસ્પતિની માફક અથવા શેવાળની માફક ચંચળ સ્વભાવના બની જશે. તાત્પર્ય આનું એ છે કે, જન્મ, જરા અને મરણ જન્ય આ જગતરૂપી ખાડામાં ૧૦૨ પર્યટનરૂપ દુખપરમ્પરાના વિનાશક, સંયમગુ થી વચલિત બની તમે આ અપાર સંસારરૂપ પરિભ્રમણમાં વિષયવાસનારૂપ વાયુથી કંપાયમાન ચિત્તવાળા થવાથી શાંતિને પ્રાપ્ત કરી શકવાના નથી. પાપા
આ માટે--“જોવો ' ઇત્યાદિ
અન્વયાર્થ--તે રથનેમિ ! નદી-યા જેમ નવા અંદાજે વી-પૂજા આઇપ વા વેતન લઈને બીજાની ગાયોનું પાલન કરનાર એવા શેવાળ અથવા વેતન લઈને બીજાઓના ભાડેની રક્ષા કરનાર ભન્ડપાળ તળાાિક્ષરોત મૂળાની આય તેમજ ભાડેના અધિકારી બની શકતા નથી – તેવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૩