________________
અભિગ્રહ ગ્રહણ કરવા રૂપ નિયમમાં તથા પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ વતેમાં સારી રાતે થીર બનેલ સા–સા તે સાધ્વી રામતીએ નાડું જીરું વર્તમાન તર્ક વા–ના જુરું કશી ક્ષત્તિ ત વતિ પિતાના માતૃપક્ષી જાતિની, પિતૃપક્ષરૂપ કુળની અને ચારિત્રરૂપ શીલની રક્ષા કરતાં કરતાં સંયમથી ચલાયમાન બનેલ રથનેમિને આ પ્રકારે કહ્યું. ૫૪૦
રાજીમતીએ શું કહયુ તે કહે છે.--“પત્તિ” ઇત્યાદિ !
અન્વયાર્થ–-હે રથનેમિ ! ળ રેસમો -પરિવૈજના:સ ભલે તમે રૂપમાં કુબેરના જેવા હે, બ્રિજ નો ત્રસેન ના લલિતકળાઓથી નળબર જેવા પણ છે તથા વધુ તે શું કર્યું 7 4 riા-સાક્ષાત giદઃ સાક્ષાત ઈન્દ્ર જેવા છે. તદવિ-તથા તે પણ તે જરૂછામિ-તે જરૂછામિ હું તમને ચાહતી નથી. ૪૧
વધુમાં પણ –“gવવ” ઈત્યાદિ !
અન્વયાર્થી—ચને ટ્રા વાયા-રાજપર જે જાતા અગત્પન કુળમાં ઉત્પન્ન થયેલા નાગ વંચિ–ર્જિત જાજ્વલ્યમાન ધૂમ-ધૂમgણ ધૂમરૂપ દવાવાળી એવી રાશિ-દુર દુષવેશ જો–કાતિપ૬ અગ્નિમાં જીવવ૮pદ્ધતિ પ્રવેશ કરી જાય ઇં. પરંતુ વાતમો ને છત્તિ-વત્તિ મૌન રૂછરિત ઓકેલા ઝહેરને ચૂકતા નથી.
ભાવાર્થ-નાગ બે પ્રકારના હોય છે એક ગધન અને બીજા અગધન જે મંત્ર દિકના પ્રયોગથી પિતે એકલા ઝહેરને ચૂલી લે છે તે ગંધન છે. તથા અગત્ત્વની એ નાગ હોય છે જે પોતે ઓકેલા ઝહેરને પાછું ચૂસતા નથી. ચાહે તે અગ્નિમાં બળીને ભલે મરી જાય પરંતુ એકલું ઝહેર પાછું ચૂસવું એ એમને માટે શકય નથી હતું આ પ્રકારના દૃષ્ટાંત દ્વારા રાજુલ - મિને કહી રહી છે કે, તિર્યંચોની એવી હાલત છે તે તમે શા માટે એકેલા વિષયોને ફરીથી ચૂસવાના સંકલ્પથી એનાથી પણ નીચે ઉતરવા ચાહે છે. તમે પહેલાં પ્રવચનના તને સારી રીતે સમજીને નિસાર જાણ્યા પછી આ વિષયેનો પરિત્યાગ કરી દીધું છે. હવે પાછું ઓકેલું ચાટવાની અભિલાષા શા માટે કરી રહ્યા છે ? tiઝરા
ફરી પણ--“જિજી'' ઈત્યાદિ !
અન્વયા–ની વરાWામિન સંયમ અથવા કીતિની કામના વાળા હે રથનેમિ! તે પિરશુ-તે વિસ્તુ તમને ધિકકાર છે. જો તં-
જમ્ જે તું નવિ રિ-જરિત જાતિ અસંયમિત જીવનના સુખના નિમિત્તે વર્ત-સત્તા ભગવાન નેમિનાથ દ્વ ત્યાગવામાં આવેલ હેવાથી ઉલટી જેવી મને ગા-ગd સેવન કરવાની તમે કિસિપિ ચાહના કરી રહ્યા છે આ રીતે જીવવા કરતા જે-તે તમારૂં મi –મર : મરી જવું જ ઉત્તમ છે.
તે જમી ? અહીં અકારને પ્રક્ષેપ કરવાથી બૉડશામિન એવું પદ બની જાય છે. ત્યારે અસંયમ અને અપયશની કામના કરવાવાળા એવા તને ધિકાર છે. એ અર્થ થઇ જાય છે. અથવા “તે આને બીજી વિભક્તિના સ્થાન ઉપર ન માંનતા છઠ્ઠી વિભકિતના સ્થાન ઉપર જ રાખવામાં આવે તે “તે હs”
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪ર