________________
પીળા-સીતા રાજીમતિ ખૂબ ડરી ગઈ અને તેણે તેજ વખતે વાદાદિ સંm – વાદાં સંશો વા પિતાને બન્ને હાથથી પિતાના શરીરને ઢાકી ખૂબજ સકેચ અનુભવતી વનાળી-વેવમા કંપવા લાગી અને સંકડાઈને નિલીવ-નિપાત બેસી ગઈ રૂપા
આ પછી જે બન્યું તેને કહે છે-“ગઢ નો ઈત્યાદિ !
અન્વયાર્થ–ગદ–વથ એ પછી સમુદવનવંજ-સમુદ્રણારૂના સમુદ્ર વિજયના અજાત એ જાગg-રાનપુત્ર રાજપુત્ર રથનેમિ સંય પણ મીચંમીતા ત્રસ્ત અને જયં-કવિતામ કંપાયમાન સાથી જમતીને - જોઈને રૂમ વમુરા-રૂમ વાચમુવાહાત એમને આ પ્રકારે કહ્યું. ૩૬
“ ગ' ઇત્યાદિ.
અન્વયાર્થ–-મ-મકે હે ભદ્રે ! ગ મી -રમી હું રથનેમી છું સુરે નામાણિનિ-પુ રામિિા હે સુંદર રૂપવાળી અને મધુર બોલવા વાળી મ માર–નાં મન મને હવે તમે પતિ સ્વરૂપ સમજીને અંગીકાર કરે. જેથી સુરજૂ-જુતજૂ હે શોભનાંગી તે-તમને ચા-ઉતા જીવન નિર્વાહ સંબંધી કઈ પ્રકારનું કષ્ટ ન વિસર મદિથતિ થશે નહીં. ૩છા
“દિ' ઇત્યાદિ !
અન્વયાર્થ–--હે સુંદરિ! દિ-દિ આ મોઇ નિજો-મજાન મુંજવણી આપણે બને વિષય ભેગોને ભેગવીએ. જુઓ જુ-વહુ નિશ્ચયથી કાળુi સુદ -નાગણ મા આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તો પછી-તત તે પછી આપણે મુત્તમોળી-વુમોળ આપણે બને નિરિક્ષાનો-નનમા ચરિણા છોક્ત માર્ગ–ચારિત્ર લક્ષણરૂપ મોક્ષમાર્ગનું સેવન કરીશું. ૩૮
રથનેમિનાં આ પ્રકારના વચન સાંભળીને રાજીમતીએ જે કહ્યું તેને કહે છે.r” ઈત્યાદિ ! * અન્વયાથ–-રામ-નાનીની રામતી સાધ્વીએ મગુનો પાર માનઘોઘા પતિ જ્યારે એ જયુ કે, સ્ત્રી પરીષહથી પરાજીત થઈને રથનેમિને ઉત્સાહ સંયમ તરફથી ફરી ગયેલ છે ત્યારે તે સંયમભ્રષ્ટ ત રનેfi-અને તે રથનેમિને
વિદ્ધા જોઈને રમતા-મસંગ્રતા ભયરહિત બની ગઈ. અર્થાત પિતાના આત્માના વિલાસથી શીલનું રક્ષણ કરવા માટે દર મનવાળી બની ગઈ. તે સમયે તેણે તન્ય-એ ગુફામાં અષા સંપન્માનં સંબોતિ પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી લોધું. ૩લા
એ પછી શું બન્યું તે કહે છે-ય “અસ” ઈત્યાદિ !
અન્વયાર્થ––ગાં-વળ તેના પછી પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી લીધા પછી નિયમ દિશાનિયમ ઈશિતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૧