________________
शते तंवि-स्वमपि तमे ५५ सामण्णस्स अणिस्सरो भविस्ससि-श्रामण्यस्य अनीश्वरः મવિષ્યતિ સાધુપણાના અધિકારી રહી શકશે નહીં.
ભાવાર્થ-વેતનથી કામ કરનાર વ્યકિત જે પ્રકારે માલિકના દ્રવ્યના અધિકારી બની શકતા નથી. તે જ પ્રમાણે શ્રમણ વેશને ધારણ કરવા છતાં પણ તમે ભેગના અભિલાષી હેવાના કારણે ગ્રામય ફળની પ્રાપ્તિથી તેના અધિકારી બની શકવાના નથી. ૪૬
- આ પ્રકારનાં રામતીનાં વચનને સાંભળીને રથનેમિએ જે કર્યું તેને કહે છે“જી” ઈત્યાદિ!
અન્વયાર્થ..તો એ રથનેમિ તીરે સંજયા-ત્તરચાર સંતિય રામતી સાધ્વીના સુમારિર્થ ઘા -ભુમાષિત વન સુત્રા વૈરાગ્યરૂપ સારથી ગર્ભિત થવાના કારણે આ પ્રકારનાં સુંદર એવાં વચનને સાંભળીને સંકુળિ– શન અંકુશથી ના બદા–
નાથી હાથીની માફક ધમ્મ સંવારૂગો–વ સંતવાત: ચારિત્ર ધર્મ માં સંસ્થિત થઈ ગયા.
હાથીની કથા આ પ્રકારની છે--
કોઈ એક રાજા હતા, તેણે કઈ નૂપુર પંડિતનું વૃત્તાંત વાંચ્યું વાંચીને તે કોધિત બની ગયે. કોધિત બનતાં જ તેણે રાણી, મહાવત તથા હાથીને મારવાને વિચાર કરી લીધો. હાથી, રાણી તથા મહાવતને એક ગિરિશ્ચંગ એટલે કે, પહાડના શિખર ઉપર ચડાવીને મહાવતને હુકમ કર્યો કે, આ હાથીને અહીંથી ધકેલી દો. મહાવતે હાથીને ત્યાંથી ધકેલવાની ચેષ્ટા કરી ત્યારે હાથી પિતાના ત્રણ પગોને ઉંચા કરી એક પગથી ઉભો થઈ ગયે. ન રજનેએ રાજાના આ પ્રકારના અકૃત્યને જાણ્યું ત્યારે તેમણે આવીને રાજાને કહ્યું- મહારાજ આ શું કરાવી રહ્યા છે ? ચિન્તામણી જેવા ન મળી શકે તેવા હાથીને શા માટે મગાવી રહ્યા છે? નગરજનોની વાત સાંભળીને રાજાએ મહાવતને કહ્યું કે, હાથીને પાછા ફેરવી લે. રાજના આ પ્રકારનાં વચન સાંભળીને મહાવતે કહ્યું કે, જે આપ રણને અને મને અભય વચન આપો તો હું હાથીને પાછો ફેરવી લઉં રાજાએ અભયનું વચન આપ્યું. એટલે મહાવતે ધીરે ધીરે અંકુશથી હાથીને પાછા ફેરવી લીધો. આથી હાથી ઠીક માગે ઉપર આવી ગયે. આવી રીતે રાજીમતિએ ચારિત્રથી પતિત થવાની ભાવનાવાળા રથનેમિને અહિતકારક માર્ગથી ધીરે ધીરે પિતાના વચનરૂપી અંકુશથી ફેરવીને તેને ચારિત્રરૂપ ધમ માર્ગ ઉપર લગાવી દીધ. ૧૪૭ના
આ પછી રથનેમિએ શું કર્યું તે કહે છે -“HTg" ઇત્યાદિ !
અન્વયાર્થ–-માનુજો વયg inત્તો-મનોrcત જીત થતઃ મનથી ગુપ્ત વચનથી ગુપ્ત અને કાયાથી ગુપ્ત અર્થાત્ ત્રણ ગુપ્તિ સહિત રિદ્ધિ-નિરિક જીતેન્દ્રિય રથનેમિએ દો-દઢવતા તેમાં દઢ બનીને
નિવ-નાઝીવ જીવન પર્યત નામu–ામા ચારિત્રનું નિર-નિબe નિશ્ચલ મનથી સે–ગર્ભાક્ષીત પાલન કર્યું. ૪૮ હવે સૂત્રકાર રથનેમિ તથા રાજીમતી એ બન્નેના વિષયમાં કહે છે--“ જ ઈત્યાદિ!
અન્વયાર્થ--ત–૩ નબળા મનના માણસેથી કરવામાં અશક્ય તવંત તપને વરિત્તાવા સેવન કરીને એ વિ-દ્વારિ રામતી અને રથનેમિ આ બન્ને જણા કમશઃ જેવી બાબા-નિૌ ના કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. પછીથી સત્ર જન્મ વત્તા- જામ સચિવા અઘાતિયા વેદનીય આયુ નામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૪