________________
બેઠેલા એવા સુંદર દેખાતા હતા કે જે રીતે માથા ઉપર ધારણ કરવામાં આવેલ ચૂડામણી ગ્રાભા આપે છે ॥૧૦॥
હાથી ઉપર બેઠેલા ભગવાન અષ્ટિનેમિ કેવા પ્રકારે ભવનથી નીકળ્યા ? તે વિશેષક ત્રણ ગાથાએથી કહે છે---“અ” ઇત્યાદિ નગરનિળીય ઈત્યાદિ “ચારિક્ષા” 1 ઈત્યાદિ
1
અન્વયાય————ચ હાથીના ઉપર બેઠા પછીઽત્તિળ અન્ને સામયિ સોદિયો પ્રિતેન જીજ્ઞેળ ચામરામ્ય 7 શૌમિત નેમિકુમારની ઉપર સેવકે એ છત્ર ધૈયું, અને ચમર ઢા વાવ ળા તેમના ઉપર ચમર ઢોળવા લાગ્યા. નાચોળ ચસૌ મત્રો દ્ નારિયો-શાર્દચળ ૨ સમર્વતઃ યિતિ: સમુદ્રવિજય. અÀાભ, સ્તિમિત, સાગર, હિમવત, અચલ, ધરણ, પૂરણ, અભિચદ તથા વસુદેવ આ દસે દશ હેૌથી પવૃિત બનેલા નરપુંગવો કુંગ એ નેમિફાર નદીમ ચાણ્ ચશિળીદ્ सेणा ए गयणं फु से दिव्वेणं तुरियाणं संनिनाएणं एयच्छिए इडीए उत्तमाए यजुत्तीएयथाक्रमं रचितया चतुरंगिण्या सेनया गगनस्पृशा दिव्येन तुर्याणां संनिनादेन તાદશા ઉત્તમા ઘુસ્યા યથાક્રમ સ્થાપિત ચતુર ંગણી-હાથી, અશ્વ, રથ અને પાયદળરૂપ સેનાથી તથા ગગનભેદી એવા દિવ્ય વાજીંત્રોના તુમુલ નાદથી આ પ્રકારની સંપૂર્ણ ઋદ્ધિ સાથે તેમજ ઉત્તમ દૃપ્તિથી યુક્ત અનને વિવાહ માટે નિયમો મળો નિઝામો-નિનજાત મનાત્ નિર્યાત પોતાન ભવનથી
નીકળ્યા. અને ચાલીને મ`ડપ સમીપ પહોંચ્યા.
ભાવા --કૃષ્ણે નેમિકુમાંરને વરરાજાના વેશમાં સજ્જીત કરીને અને પેતાના પટ્ટ હાથી ઉપર બેસાડીને તેઓ પેાતાના ઘેરથી જાનને લઈને ઉગ્રસેન રાજાને ત્યાં ચાલ્યા. જાનની શૈાભા અપૂર્વ હતી. જ્યારે ાન મંડપની પાસે પહેાચી ત્યારે રાજી મતિનું જમણું નેત્ર કયુ. જે તેને અમંગળનું સૂચન કરી રહેલ હતુ.
આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય એવા છે—
જે સમયે ભગવાન અરિષ્ટનેમિ પેાતાના ભવનથી નીકળ્યા તેજ સમયે રાજપુત્રી રાજીમતી પેાતાના ભવનની બારીમાં બેઠેલ હતી તેણે જ્યારે ભગવાન અરિષ્ટનેમિને આવતાં જોયા ત્યારે તેના આનંદના પાર ન રહ્યો. એને જોતા જ તેના હૃદયમાં અનેક પ્રકારના તર્કવિતર્કો ઉઠવા લાગ્યા. તેણે વિચાર કર્યો કે તે શું કોઈ ઇન્દ્ર છે, સૂર્ય છે, કે કામદેવ છે કે, જે આ તરફ આવી રહેલ છે. અથવા મારા કોઈ પૂર્વભવના પુણ્ય સમૂહ મનુષ્યના રૂપમાં અહી આવી રહેલ છે. ધન્ય છે મારા એ પુણ્યને કે જેણે મને આવા સર્વોત્તમ પતિ આપેલ છે. હું તે ઉપલક્ષ્યમાં એની કઈ રીતની પ્રત્યુપક્રિયા કરૂં. આ પ્રકારના વિચારમાં નિમગ્ન એવી રાજુલને નેમિપ્રભુના દર્શનથી અપૂર્વ આનંદને અનુભવ થયા આથી તે એ સઘળું ભૂલી ગઈ કે, હું કાણુ છું. આ સઘળું શું થઇ રહ્યું છે. આ સમય કયે છે? હું કયાં છું? એજ વખતે તેનું જમણુ નેત્ર ફરકવા લાગ્યું એમણે એજ વખતે પેાતાની પાસે ઉભેલી સખીઓને પેાતાનું જમણું નેત્ર ફરકવાની વાત કહી. આથી એ સખીઓએ તેને આશ્વાસન આંપતા કહ્યુ કે, હું મહાભાગે ! તારૂ કલ્યાણ થાઓ. તું ખેદ ન કર. શું અહી આવેલા અરિષ્ટનેમિકુમાર પાછા થોડા જ ચાલ્યા જવાના હતા? માટે ચિંતા છોડી દઈને તમેા પ્રસન્નચિત્ત થાએ!. આ પ્રકારનું સખીએ.નું કહેવાનુ સાંભળીને રાજુલે એ સમયે તેમને એવું કહ્યું–સખી હું મારી ભવિતવ્યતાને જાણું છું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૦