________________
આથી મારું હદય એ વિશ્વાસ નથી કરતું કે, તેઓ મારી સાથે વિવાહ કરશે. મને તે એવું જ માલુમ પડે છે કે, મને છોડીને તેઓ ચાલ્યા જશે.૧૧ ૧૨ ૧૩ આ પછી શું થયું તેને સૂત્રકાર કહે છે.--“ચો ? ઇત્યાદિ ! “જિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–-ગ–૩ જ્યારે નેમિકુમાર આવી રહ્યા હતા ત્યારે સર્જર તેમણે તથ-તત્ર તે મંડપની સામે વહિં -દેવુ વાડામાં તથા વાર્દિ–વંજરે પાંજરામાં સંનિદ્ધ-સંનિદ્વાન પુરવામાં આવેલા તેમજ કુરિવણ-મુકવિતાન અત્યંત દુઃખી એવા ત્રાસથી મથઇ–મદ્રતાન ભયભીત બનેલા RT-HTT જીને , તિત્તિર એ ડિયા વગેરેને રિ-છ જોઈને એ વિચાર કર્યો કે, આ સઘળાં जोवियतु संपत्त मंसट्ठा भक्विवयम्बए-जीवितानां संप्राप्तान मांयार्थ भक्षयितव्यान મારવામાં આવનાર છે કેમકે, માંસાહારના હેલપિ અવિવેકી વ્યક્તિએ તેમને માંસના નિમિતે જ અહીં ખાવા યોગ્ય સમજી બંધ કરેલ છે. આથી જે મદgo – મદારૂ: જન્મથી જ મતિકૃત તથા અવધિજ્ઞાન રૂપ પ્રજ્ઞાથી સમન્વિત હોવાથી
સઘળું જાણતા હોવા છતાં પણ અહિંસાનું શિષ્ટ મહાઓ બતાવવા માટે તે પ્રભુએ હાર્દિ-સાયિણ સારથી–અર્થાત માવતને રૂમઘમ વી–રૂચત્રવીર એવું કહ્યું. ૧૪૧૧
શું કહ્યું તે કહે છે –“સ ગ” ઈત્યાદિ!
અન્વયાથ-પપ વે સુળિો - સ વિપિન આ સઘળાં મૃગ આદિ જાનવર. સુખના અભિલાષી છે, છતાં પણ જો TIMા રસ ગા વાર્દિ पंजरेहिं च संनिरुद्धाय अच्छई-इमे प्राणाः कस्यार्थ वाटेषुपंजरेषु च संनिरुद्धा आसते આ પ્રાણીઓને અહીં વાડામાં તથા પાંજરામાં શા માટે પુરવામાં આવ્યાં છે. ૧૬
હવે સારથી કહે છે-“જદ સહી' ઇત્યાદિ !
અન્વયાર્થ–-દ-ગથ નેમિકુમારે જ્યારે પશુઓને બાંધેલ હેવાનું કારણ સારથીને પૂછયું ત્યારે જી-સાથ તે સારથીએ તો મારૂ-તેં મત પ્રભુને ઉત્તર આપ્યો કે, હે કુમાર! પvમદા uિrળો-ત્તે મદાર બિન ક્રૂર સ્વભાવથી રહિત હોવાના કારણે ભેળાં પ્રાણી-મૃગ, તિત્તિર,લાવક, વગેરે જાનવર છે. તેમને મારીને તમે વિવામિ -પુષ્મા વિવાદો આપના આ વિવાહ કાર્યમાં આવેલા વ૬ નાં સ્નાયું–વાનં મનજિત ઘણા યાદવે કે, જે માંસાહારી છે તેમને ખવરાવવાને માટે બંધ કરવામાં આવેલ છે. ૧છા
આ પ્રમાણે સારથિનું વચન સાંભળીને ભગવાને જે કહ્યું તે કહે છે.-- “ક” ઈત્યાદિ!
અન્વયાર્થ--ત્ત વાણિવિસ વર્ષ કાતરા દુનિવિનારાને વરને થી આ પ્રકારના અનેક પ્રાણીના વિનાશ સૂચક એવાં સારથિન વચન સાંભળીને નિર્દિ ગુણો-બીપુ સારા સઘળા પ્રાણીમાં અનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૧