SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સોલહતેં અઘ્યયન કા પ્રારંભ ઔર દશ બ્રહ્મચર્યસમાધિસ્થાન સાળમાં અધ્યયનના પ્રારંભ— પંદરમું અધ્યયન કહેવાઈ ગયુ, હવે સેાળમા અધ્યયનને પ્રારભ થાય છે. આ અધ્યયનને સબંધ ૫૬૨માં અધ્યયનની સાથે આ પ્રકારના છે-પદરમા અધ્યયનમાં ભિક્ષુના ગુણેનું જે વન કરવામાં આવેલ છે તે બ્રહ્મચર્ય થી યુક્ત એવા ભિક્ષુઓનું જ હાઈ શકે છે. તથા બ્રહ્મચય ગુપ્તિનું પજ્ઞિાન જ્યાં સુધી થતું નથીનુ સુધી સુદૃઢ બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી. આથી એની દૃઢતા માટે આ અધ્યયનમાં બ્રહ્મચય ન કથન કરવામાં આવશે. આ સ ંબંધથી આવેલા આ અધ્યયનનું આ સ` પ્રથમ સૂત્ર છે. – “ મુખ્ય ને ” ઇત્યાદિ ! છે. આની છાયા (C અન્વયા—સુધર્માવામી જમ્મૂસ્વામીને કહી રહ્યા છે કે, આયુષ્મન્! માવા-મળવતા જ્ઞાનાદિક ગુણાથી યુક્ત તેનું તેન એ ત્રણ લેાકમાં પ્રસિદ્ધ સાતપુત્ર તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ મવાય—ધમાયાતમ્ સકળ જીવાની ભાષામાં પરિમિત થનારી પોતાની દિવ્ય વાણી દ્વારા આ વક્ષ્યમાણુ પ્રકારથી કહ્યું તે મે મુર્ય-મયા શ્રુતમ્ મેં સાંભળ્યુ. અથવા આમતેળ-આ એક પત્ર પણ થઈ શકે 44 आवसता 1 એવી થાય છે. આના અર્થ આ-શાસ્ત્રીય મર્યાદા અનુસાર ગુરુકુળમાં નિવાસ કરનાર મે...” એવા થાય છે. આથી સુધર્માસ્વામીના એ અભિપ્રાય પ્રગટ થાય છે કે, તેઓ જે કાઈ જમ્મૂસ્વામીને કહી રહ્યા છે તે પેાતાના તરફથી ન થીકરતા પરંતુ મહાવીર પ્રભુ પાસેથી તેમણે જે કાંઈ સાંભળેલ છે તેજ પ્રમાણે પ્રગટ કરતા જમ્મૂસ્વામીને કહી રહેલ છે. રૂદ રવજી તેન્દ્િ મવૃત્તહિં સયંમ वेर समाहिणा पण्णात्ता-इह खलु स्थविरैः भगवद्भिः दश ब्रह्मचर्यस्थाननि प्रज्ञ સાનિ તેઓ કહે છે કે, આ પ્રવચનમાં નિશ્ચયથી ભૂતકાળના તીથંકર દેવાએ કે જે, સમસ્ત અશ્વય આદિ ગુણેથી સંપન્ન હતા તેમણે બ્રહ્મચર્યંનાં દશ સમાધીસ્થાન પ્રરૂપિત કરેલ છે. કામ સેવનના પરિત્યાગ કરવે તેનું નામબ્રહ્મ છે. તે બ્રહ્મમાં લવલીન થવું તેનું નામ બ્રહ્મચય છે. બ્રહ્મચર્યનું ત્રણ કરણ અને ત્રણ યાગથી સમ્યક્ પ્રકારથી આરાધન કરાય છે તેનું નામ બ્રહ્મચર્ય સમાધી છે. અર્થાત— મન, વચન, કાયા તેમજ કરવા કરાવવાની અનુમેદનાથી બ્રહ્મચર્યનું સરક્ષણ જ બ્રહ્મચય સમાધી બ્રહ્મચર્ય ની સમાધીના દશ સ્થાન છે. ને મિવુ સોન્ના નિલમ્બ સંગમય છે संवरबहुले समाहिबहुले गुत्ते गुतिदिए गुत्तबंभयारि सया अपमते विहरेज्जा यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुल: गुप्तः गुप्तेन्द्रियः ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૧
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy