SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તથા-વા” ઈત્યાદિ ! અન્વયાર્થ—જે સાધુ વિવિવામિ વિવવારંવલોકમાં પ્રચલિત વિવિધ માન્યતાઓને જ્ઞ પરિજ્ઞાથી સંયમમાં હાનીકારક જાણીને પછીથી પ્રત્યા ખ્યાન પરિજ્ઞાથી તેનો પરિત્યાગ કરી દે છે, અને uિહ્યાદિત જ્ઞાનકિયાની દઢતાથી યુક્ત યદ્રા પરિણામમાં સુખાવહ છન વચનથી યુક્ત અથવા બીજા મુનિએથી યુક્ત બનીને રહેવાનુwવેતઃ સંયમની આરાધના કરવામાં વિલીન રહે છે. અને વિMા-ઢિામાં શાસ્ત્રીય રહસ્ય જ્ઞાનથી પિતાની જાતને વાસીત કરીને વને-પ્રજ્ઞા હેય અને ઉપાદેયની બુદ્ધિ સંપન્ન બની જાય છે. તેમજ ગમિયૂયનિરિ– ન્દ્રિા જેની ઇન્દ્રિયે વશમાં છે. સંવગ વિપુ-અર્વાદ વિઘme સર્વ પ્રકારના બહારના અને અંદરના પરિગ્રહથી જે રહિત બનેલ છે તથા ગાર્ડગggયી મંદ કષાયવાળા છે. શ્રદુ ગ્રામવરવીદષમળી લધુનિસાર, પર્યેષિત ખાટી છાશથી મિશ્રિત બલચણક આદિ અન્નને અલ્પ માત્રામાં જે લે છે અર્થાત-અન્ત પ્રાન્ત અનપાનનું જે સેવન કરવાવાળા છે એવા સાધુ મૂદ વિ– ચવા દ્રવ્ય અને ભાવગ્રહને પરિત્યાગ કરીને, જે પાર રાગદ્વેષથી રહિત બનીને રવિરત સંયમમાર્ગમાં વિચરણ કરે છે સfમવર fમધુ તેજ ભિક્ષુ છે (ત્તિ મ–તિમ મ ) આ પ્રકારે ભગવાનના મોઢેથી જે મેં સાંભળેલ છે તે તમને કહેલ છે. ભાવાર્થ—–જે અશિલ્પજીવી છે, જેને પિતાનું કેઈ ઘર નથી તેમજ જેને કઈ મિત્ર કે શત્રુ નથી. ઈન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવેલ છે. પરંતુ એની માફક જે નિરં–નિદ્રિાઃ જેની ઇન્દ્રિયે વશમાં છે. સૂત્રો વિષ-સર્વરઃ ત્તિ સર્વ પ્રકારના બહારના અને અંદરના પરિગ્રહથી જે રહિત બનેલ છે તથા અનુસારું-ગળુષાથી મંદ કષાયવાળા છે. સ્ત્ર ચળમજવી– મોનો લધુ-નિસાર, પર્યેષિત ખાટી છાશથી મિશ્રિત બલ્લચણક આદિ અન્નને અ૫ માત્રામાં જે લે છે અર્થાત-અન્ત પ્રાન્ત અનપાનનું જે સેવન કરવાવાળા છે એવા સાધુ ૨૬ જિ- ત્યજવા દ્રવ્ય અને ભાવગૃહને પરિત્યાગ કરીને, તાર રાગદ્વેષથી રહિત બનીને રેડિત સંયમમાર્ગમાં વિચરણ કરે છે સમિgકમિશઃ તેજ ભિક્ષુ છે (ત્તિ વેમ–તિમ મ ) આ પ્રકારે ભગવાનના મોઢેથી જે મેં સાંભળેલ છે તે તમને કહેલ છે. ભાવાર્થ-જે અશિલ્પજીવી છે, જેને પિતાનું કેઈ ઘર નથી તેમજ જેને કોઈ મિત્ર કે શત્રુ નથી. ઇન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવેલ છે. પરંતુ એની માફક જે ચ લતા નથી પરંતુ ઈન્દ્રિયને જ પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવે છે. પરિગ્રહનાં કષ્ટોને સહન કરવા માં જે સમર્થ છે અને અપરિગ્રહના સિદ્ધાંતને જેણે પોતાના જીવનમાં પૂર્ણરૂપથી સિદ્ધાંત માર્ગના અનુસાર ઉતારેલ છે, તેમજ એ માર્ગ ઉપર ચાલવા બીજાને જે સમજાવે છે. પ્રબળ કષાયની માત્રા જેની અંદર નથી, અત્યંત મંદ કષાયવાળા છે. અર્થાત-શરીર નિર્વાહના માટે જ જે અન્તપ્રાન્ત અન્ન પાનનું સેવન કરે છે એવા સાધુજ ભિક્ષુની ટિમાં માનવામાં આવેલ છે રાગદ્વેષ સાથે એમને કઈ સંબંધ હોતો નથી. (ત્તિ મિ) આ પ્રકારે આ અધ્યયનને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે, આ અધ્યયનમાં અહિં સુધી ભિક્ષુના વિષયમાં જે કાંઈ કહેવાયેલ છે તે બધું શ્રી વીર પ્રભુના મેઢેથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ તમને કહેલ છે. મારી પોતાની કલ્પનાથી મેં કાંઈ પણ કહેલ નથી. ૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પંદરમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ..૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૦
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy