________________
ળિ–ત્રતાનિ શિનિ ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે–મહાવતી વવાણિ– વ્રતાનિ ઉત્તમ ગુણરૂપ શીલ અને રિ-પરિપાન ભૂખ, તરસ આદિ પરીષહોને જીતવા એ સઘળાનું પાલન કરવું જ એને રૂમ્યું છે ૧૧
આના પછી એમણે જે કર્યું તથા જે એમનું કર્તવ્ય હોય છે તેને કહે છે – ગ ” ઇત્યાદિ.
અન્વયાર્થી—એ કિ-વિત્ત વિદ્વાન સમુદ્રપાલ મુનિએ હેં સાંજ - णगं तत्तो य बंभं अपरिग्गहं पंच महब्बयइं पडिवज्जिया-अहिंसां सत्यं अस्तैन्यक તતી બ્રહ્મ પરિષદું વંર માત્રતાનિ પતિપદ અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અદત્તાદાન વિરમણ મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત, પરિગ્રહ ત્યાગ મહાવ્રત. આ પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને નિગલાં પ રિઝ-નિશિતં ઘર્મ જનદેવ દ્વારા પ્રતિપાદિત શ્રુત ચારિત્રરૂપ ધર્મનું પાલન કર્યું. આત્માના અનુશાસન પક્ષમાં
રાજા” ને “a” એવું ક્રિયાપદ સમજવું જોઈએ. અર્થા–હે વિદ્વાન આત્મન ! અહિંસા આદિ પાંચ મહાવ્રતને સ્વીકાર કરી તું હવે જીદેશિત શતચારિત્રરૂપ ધર્મનું સેવન કર.” જ્યારે એવું આત્માનું શાસન કરવારૂપ અર્થ વિવક્ષિત થાય ત્યારે “વિત’ને સંબોધન રૂપમાં અને “ ગ”ને “a”ના રૂપથી જાણવા જોઈએ ૧૨
“હિં મૂર્દિ* ઇત્યાદિ. - અન્વયાથ–મ-મિલ્ક એ સમુદ્રપાલ મુનિ નહિં મૂર્દિ યાકુળસ, મૂતેષુ યાનુણી સઘળી એ કેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો પર દયાનુકંપી બન્યા-દયાથી રક્ષા કરવા રૂપ પરિણતિથી–અનુકંપન શીલ બન્યા. વંતિજ શાન્તિક્ષમઃ ક્ષાતિ ગુણથી-ક્ષમારૂપ, આમિકગુણથી-અશકિત નહિ-દુર્જનના દુવચનેને સહન કરવાવાળા બન્યા. સંગમરા-વંતત્રવારી સંયતભાવથી બ્રહ્મચારી બન્યા, નવાવાડથી વિશુદ્ધ બ્રહ્મચર્યના સેવનમાં લવલીન રહ્યા તથા સુનાહિતિ-સમાજસેન્દ્રિય પાંચ ઇન્દ્રિયને વશમાં કરીને તે વાવઝ – સાવધાન મન, વચન અને કાયા આ ત્રણ ગોના સાવધ વ્યાપારનું ઘરવન–રિવર્તન પરિત્યાગ કરીને વરેઝ-ઝવરત શ્રત ચરિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં અથવા વિહાર કરવામાં નિરત થયા. આત્માનુશાસન પક્ષમાં “ ”ની સંસ્કૃત છાયા “a” એવી કરી લેવી જોઈએ. આનો ભાવ ત્યારે આ પ્રકારને થઈ જશે. અર્થાત્ સમુદ્રપાલ મુનિએ પોતાના આત્માને આ પ્રકારે સમજાવ્યો કે
આત્મન ! ભિક્ષુ સઘળા જી તરફ દયાવાન, ક્ષાતિક્ષમ, સંયત બ્રહ્મચારી અને સુસ માહિતેન્દ્રિય થઈને સાવદ્યોગોને પરિહાર કરીને વિહાર કરે છે તે તમે પણ ભિક્ષુ છે, આથી તમો પણ આવી જ રીતના બનીને વિચરણ કરો. જો કે પાંચ મહાવ્રતનું પાલન કરવાથી સમુદ્રપાલ મુનિમાં બ્રહ્મચર્યનું પાલન સ્વયં સિદ્ધ થઈ જાય છે છતાં સ્વતંત્ર રૂપથી જે આ ગાથામાં બ્રહ્મચારી પર રાખવામાં આવેલ છે એનું તાત્પર્ય એ છે કે, બ્રહ્મચર્યનું પાલન એ ઘણું જ કઠણ છે. આથી આ વાતને સૂચિત કરવા માટે એનું આ સ્થળે ગ્રહણ થયેલ છે. તેવા
“ઝાળ ઝા ઈત્યાદિ.
અન્વયાર્થ– સમુદ્રપાલ મુનિએ જાજે રું–જારેન સ્કિા પાદનરૂષ આદિ સમયના અનુસાર ઉભય કાળમાં પ્રતિલેખન કરવું, બીજી પૌરૂષી આદિમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૩