SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ‘“તમ વડું” ઇત્યાદિ. અન્વયા —સમુદ્રપાલ ઉમર લાયક થતાં તેના વિચા–વિતા પિતા પાલિત શ્રવિકે જ્ઞા–તસ્ય તેનું વળી હવેળીમ રૂપિણી નામની મીમ્ અનુપમ સુંદર રૂપવાળી કન્યાની સાથે ગળેફ-ગનત્તિ લગ્ન કરી દીધું. રમે પાસC -સ્ક્વે માતાથે સમુદ્રપાળ પેાતાની સ્ત્રીની સાથે પેાતાના સુરમ્ય મહેલમાં ટ્રોમુદ્દો ગાયોનુ ચા દૌગુન્દક દેવની માફક ીજી—શ્રીતિ શબ્દાદિક કામભાગાને ભાગવવા લાગ્યા. રાણા “અ અન્નયાઝ ઈત્યાદિ, અન્વયા—અ—ચ એક દિવસની વાત છે કે અનયાયાનું-કાયદ્વા વાચિત કાઈ સમય સમુદ્રપાળ પેાતાના મહેલના જરૂખામાં બેઠેલ હતા ત્યારે તેણે વાન વામંતસોમાાં વશે પાસનુ વાક્ વથમદનગોમાજ નાં પતિ એક ચેરને વધસ્થાન તરફ લઈ જતા જોયા તથા તેના વધ કરનાર જલ્લાદને જોયા. ટા ‘‘તું પાલિ’ઇત્યાદિ. અન્વયા --તં ત્તિકળ—તમ્ ટટ્રા એ ચારને જોઇને સમુ પાજો–સમુદ્વાજ સમુદ્રપાલે સંવેન-સંવેગ સ ંવેગના કારણભૂત એવાં ફળમન્વયી, બદ્રવીતે વચનેા કહ્યાં જુઓ ! ગઢો મુમાળ મ્માળું રૂમ વાળું નિઝાળ-ગો અનુમાનાં મળનું હતું પાર્જ નિયÎળમ્ અશુભ કર્મોના આ અશુભ ફળ છે, જેથી આ બિચારાને વધસ્થાન ઉપર મારવા માટે લઈ જવામાં આવે છે. ાહ્યા તતઃ-સંપુટો ઇત્યાદિ. અન્વયા -મો તત્ત્તિ-ન તંત્ર સમુદ્રપાલને ઝરૂખામાં બેઠાં બેઠાં જ વર્મ સંવેગ માળો-રમ સંવેનું આળતઃ સર્વોત્કૃષ્ટ વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયા, અને સંમુદ્દોસંઘુદ્ધ પાતે જાતે જ પ્રતિબુદ્ધ થઇને મયનું-મળવાનું વૈરાગ્ય સપન્ન બનેલા એવા એ સમુદ્રપાલે અાશિયો અનુચ્છ-અાવિતી—આપૃચ્છર માતાપિતાની આાજ્ઞા મેળવીને અળગારિયું પ‰દ્-ગના તામ્ પત્રઽત દીક્ષા અગીકાર કરી. ૧૦ના દીક્ષિત થયા પછી એ સમુદ્રપલ મુનિએ જે પ્રકારની પેાતાની પ્રવૃત્તિ કરી તથા જે પ્રકારથી પેાતાના આત્માને અનુશાસિત બનાવ્યા છે એ વાત સૂત્રકાર હવે આ ગાથાઓ દ્વારા પ્રગટ કરે છે—દિત્તુ” ઇત્યાદિ. અન્યયાર્થી—સમુદ્રપાલ મુનિએ માજીસર્મદા ગમ્ આ ચતુતિરૂપ સંસારમાં ભ્રમણુરૂપ મહાન કષ્ટને આપનાર મતમોન્દ્-મદામોદર્ અતિ મેહ અને અજ્ઞાનને વધારનાર ર્જાતાં નામ કૃષ્ણલેશ્યાને હેતુ હેવાથી પોતે કૃષ્ણરૂપ તથા મયાવદ-મયાવદમ્ પ્રાણીઓને વિત્રિધ પ્રકારના ભયેને આપનાર હાવાથી ભયાવહ એવા સંગ સંગમ સ્વજન આદિ સંબંધરૂપ પરિગ્રહના નૂદિત્તુ-દિલ્લા પરિત્યાગ કરી વેચાયધર્મ-યધર્મનું પ્રવજ્યા પર્યાયના મહાવ્રતાહિરૂપ ધર્મોને અંગીકાર કર્યા. એના પાલનમાં એની વિશેષ અભિરૂચી જાગી. આ વાતને સૂત્રકાર વચ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૯૨
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy