________________
વિ7 ઇત્યાદિ.
અન્વયાર્થ– િવવાતા વાળો -દુ વદને વાળ હિત રાતિ પિહ૩ નગરમાં વ્યાપાર કરવાવાળા એ વણિક શ્રાવકને કઈ વણિક વ્યાપારીએ પિતાની પુત્રી આપી. અર્થાત્ ત્યાંના કેઈ વણિકે પિતાની પુત્રીને વિવાહ એ પાલિત શ્રાવકની સાથે કરી દીધું. એ પાલિત શ્રાવક કેટલાક કાળ પછી ત્યાંથી સાનં ઘનિષ્ણ-૪ સત્રાં ત કરિા પિતાની સગર્ભા એવી એ પત્નીને સાથે લઈને સરંથિમ–ાં પશિતઃ ચંપાનગરી તરફ આવવા નીકળ્યા. રા
“ગર પાસ્ટિચ” ઈત્યાદિ.
અન્વયાર્થ-બ-ગથ પછી પાસ ઘણા મુમિ વસવ–કિતા ગૃહિર સમુદ્ર ખતે જહાજમાં મુસાફરી દરમ્યાન પાલિતની પત્નીએ એક પુત્રને જન્મ આપે. સમુદ્રમાં જન્મ થવાના કારણે પદ સમુપાઝિત્તિનામ વાર તર્દિ નાથ કપાઇ ફરિ નામ: વાર નાત પાલિતે એ બાળક પુત્રનું નામ તેજ વખતે સમુદ્રપાલ એવું રાખ્યું. હજા
વા ગામg” ઈત્યાદિ અન્વયાર્થી–તે પાલિત સવા વાળg-શ્રાવ વાળનઃ શ્રાવક વણિક – તેને કુશળ રીતે જ ઘર
ગામ ગ્રુપ ચાર ચંપાનગરીમાં પિતાને ઘેર પહોંચી ગયા. ત ઘરે-દે પાલિત શ્રાવકને ત્યાં ઉત્પન્ન થયેલ સે ઢg- સારા એ સમુદ્રપાળ નામને બાળક પણ ત્યાં કુરૂપ સંકવોનિ: સંવતે આનંદની સાથે વધવા માંડયો. પા
વાવ જાગો” ઈત્યાદિ. અવયાર્થ–ાવત્ત જાગો નિવાસ કરતં જ ઝિક્ષતઃ જેમ જેમ એ સમુદ્રપાળ મોટે થવા માંડે. તેમ તેમ તે કલાચાર્યની પાસે જઈને બોતેર (૭૨) કલાઓનો અભ્યાસ કરવા લાગે. આ પ્રકારે કમશઃ ની નિgનીતિ જોવા નીતિમાં તે નિપુણ બની ગયે વૌવા સંઘને શુ વિશે
વન સંપન્નઃ He બિચશનઃ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચે ત્યારે તેનું રૂપ ઘણું જ સુંદર હોવાના કારણે એને જોતાં જ તેના તરફ જોનારની આંખ આનંદરૂપી અમૃતથી ઠરતી. ૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૧ |