________________
મા મત્તયા અતિ ઉત્કૃષ્ટ એવી ભક્તિયી અળસીž-ન વિદમ્ અનગારસિંહ જેવા એ અનાથી મુનિની —મ્ આવી પૂર્વોક્ત પ્રકારથી યુત્તિTस्तुत्वा स्तुति ने विमलेण चेयसा धम्मारतो - त्रिमलेन चेतसा धर्मानुरक्तः મિથ્યાત્વના મળથી રહિત ખનવાથી નિ`ળ ચિત્તદ્વારા ધર્માનુરાગથી યુક્ત બની ગયા અને તે સમયે તેમણે મિયમપૂવો - નિતરોમ રોમાંચિત શરીરવાળા થઈને ઘણા આદરની સાથે દળું જાળ પ્રયક્ષિળાં દ્રા તેમની પ્રદિક્ષણા કરી અને પ્રદક્ષિણા કરીને પછીથી નિસા મિન્દિળ-શિક્ષા-મિના મસ્તક નમાવીને વંદના કરીને જીગો—તિયાતઃ પેાતાના સ્થાન ઉપર પાછા ગયા. ૫૫૮ાાપા રાજાના ગયા પછી અનાથી મુનિએ શું કર્યું" તેને કહે છે—ચરો વિ’ ઇત્યાદિ અન્વયા་હવે આ તરફ ચોવિ–તોષ અનાથી મુનિ પણ શુળŕમદ્દોસાધુના સત્તાવીસ ગુણેથી યુકત તથા તિવ્રુત્તિનુત્તો-ત્રિતુમિચ્યુઃ મન, વચન, અને કાયરૂપ ગુપ્તિત્રયથી ગુપ્ત-સહિત અને ત્રિયં ત્રિરંગો ત્રિયંત્રિતઃ મન, વચન, અને કાયાના અશુભ વ્યાપાર રૂપ દડાથી રહિત વાવ-વિાવ પક્ષીની માફક વિષ્ણુરો—વિત્રમુ: પ્રતિબધાથી રહીત વિનયમો વિતમોદ: રાગદ્વેષથી રહિત શાંત ચિત્ત બનીને સુદં વિર્—સુધાં વિત્તિ આ ભૂમંડળ ઉપર વિચારવા લાગ્યા. ત્તિ ચેમિ—કૃતિ પ્રવિત્તિ જેવુ' ભગવાનની પાસેથી સાંભળ્યું છે તે જ હું કહું છું. આ ઉત્તરાધ્યન સૂત્રનુ' વીસમું અધ્યયન સપૂર્ણ થયું. ઘરના
ઇક્કીસને અઘ્યયન ઔર એકાન્તચર્યા મેં સમુદ્રપાલ મુનિ કા દ્રષ્ટાંત
એકવીસમા અધ્યયનના પ્રારંભ
વીસમું અધ્યયન કહેવાઇ ગયું. હવે આ એકવીસમા સમુદ્રપાલીય નામના અધ્યયનના પ્રારંભ થાય છે. આ અધ્યયનના વીસમા અધ્યયનની સાથેના સંબંધ આ પ્રકારના છે—પૂર્વ અધ્યયનમાં જે અનેક પ્રકારની અનાથતા કહેવામાં આવેલ છે તેા સાધુનુ કન્ય છે કે, તેમણે આ અનાથતાને સારી રીતે વિચાર કરીને એકાન્તચોથી વિહાર કરવા જોઇએ એ એકાન્તચર્યાં આ અધ્યયનના સમુદ્રપાલના ષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. આથી એ સબંધથી જ આ અધ્યયનના પ્રારંભ થાય છે એનું આ સર્વ પ્રથમ સૂત્ર છે. ચંપા” ઇત્યાદિ.
અન્ય
-
અ ંગદેશમાં ચંવાદ્—ચવાયામ્ ચંપા નામની નગરીમાં હિન્દુ નામपालितः नाम पालित थे नागनी मे वाणिए सावए आसि - वाणिजः श्रावकः आसीत् વણિક શ્રાવક હતા. સો મહત્ત્વળો—સઃ મહાત્મા એ મહાત્મા મળવો-વતઃ ભગવાન મહાવીરના સીને-શિષ્ય શિષ્ય હતા. ॥૧॥
“નિયે” ઇત્યાદિ.
અન્વયા —નિમાંથે પાયને નૈગ્રંથ અને નિગ્રન્થ સંબધી પ્રવચનમાં વિજ્રોવિ—ત્રિયોવિતા વિશિષ્ટ-વિદ્વાન સે સાવÌઃ શ્રાવ: એ શ્રાવક પોળ વરતો—પોતેન ચંદન્ જહાજથી વ્યાપાર કરતા કરતા પિદુદું નર્મગદ્—વિદુજમ્ નામ્ આવતા પિણ્ડ નામના નગરમાં પહોંચ્યા. રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૦