SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારબાદ ૪ ~‘“તુકોય’ ૧૧ ઇત્યાદિ. અન્વયા - ~~આ પ્રકારે અનાથ મુનિરાજ દ્વારા અનાથપદની વ્યાખ્યાને સાંભળીને તુકો છુ: પ્રસન્ન અને સ ંતુષ્ટ બનેલા એવા સેળિયો રાયા-શ્રેણિ: રાના એ શ્રેણિક રાજાએ ચંનની-ન્નતાલજિ: હાથ જોડીને એ અનથ મુનિને ફળમામાદ આ પ્રકારથી કહ્યુ` કે આપે મે–મે મને નાસૂર્ય બળદŔ-ચય પૂત અનાથમ્ વાસ્તવિક અનાથપણુ મુન્નુમુત્તુ સારી રીતે ઉન્નત્તિયં શિતમ્ ખુલાસા કરીને સમજાવેલ છે. ૫૫૪ા - પછી રાજા કહે છે--તુમ્” ઇત્યાદિ. અન્વયાય*--મદેશી-મહૈં હું મહર્ષિ ! તુમ્ માજીસ નમ્મ મુક્ત-યુવ્વામિઃ વહુ માનુષ્ય બન્મ મુધમ્ આપે આ મનુષ્ય જન્મને સારી રીતે જાણેલ છે. અર્થાત મનુષ્ય જન્મનું જે ફળ થવુ જોઈએ તે આપે પ્રાપ્ત કરી લીધું છે, આ કારણે આપના મનુષ્ય જન્મ સફળ થઇ ગયેલ છે. તુમે યુામિ, આપે છામા મુદ્દા ગમાં મુખ્યતઃ વર્ણ રૂપાદિ પ્રાપ્તિરૂપ અથવા ધર્મ વિશેષ પ્રાપ્તિરૂપ લાભાની સફળતા પ્રાપ્ત કરી તેને સુલબ્ધ અનાવેલ છે. તથા હું મહામુનિ ! તુર્ભે સનાદા સવા યમ્ સના સર્વાંધવા આપ જ વાસ્તવિક રૂપમાં સનાથ અને બાંધવ સહિત છે. જં તુન્ગે-પને સૂયક્ કેમ કે, જે આપ નિશુસમાળ મશિઠિયા-નિનોસમાનાંમાનેસ્થિતા જીનના ઉત્તમમાં ઉત્તમ માર્ગ માં સ્થિત થઇ ગયેલ છે. પપ્પા હવે રાજા મહામુનિને ખમાવે છે--“વિશ્વ ઇત્યાધિ અન્વયા—સંગયા—સંયત ! હે મહામુનિ ! તેં ગદા સર્વગ્રંથાળબોનિ-સ્ત્ર અનાયાનાં સપૂતાનાં નાયક ગણિપાતપોતાના ક્ષેમચેાગથી રહિત અનાથેા-સવ શ્વેતાના ચેગક્ષેગકારક હાવાથી આપ એક માત્ર નાથ છે. મામા વામેમિ-મહામાય ક્ષમનિ હૈ મહાભાગ હું મારા અપરાધની આપની પાસે ક્ષમા માગું છું તથા આપનાથી અનુજ્ઞાતિનું ફેચ્છામુ-અનુશાસિતું ફઇનિ હું મને અનુશાસિત થવાની પ્રાથના કરૂ છું. ાપા પછી ક્ષમાપનાને વિશેષ રૂપથી કહે છે--તુદ્ધિ” ઇત્યાદિ. અન્વયા --હે મુનિ ! તુષ્ઠિરળ-વૃદૃા પ્રશ્ન કરીને મમળ્યા મેં તુજ્ઞોયુગ્મામ્ આપના નાયક ધ્યાનમાં જ્ઞાવિષ્ઠો ગો-ધ્યાનાવાત્તઃ વિઘ્ન નાખેલ છે તથા મૌન્હેિં નિમંતિયા-મોનૈઃ નિયંત્રિતાઃ ભાગે લેાગવવાના કાર્ય માટે આપને આમંત્રિત કરેલ છે. હે ભદંત ! આપ મે−ને મારા તે સત્ તત્ત્વમ્ એ સઘળા અપરાધાની રિસે-પૃથ્થત ક્ષમા કર. "પડા હવે અધ્યયનના ઉપસ’હાર કરે છે--ä” ઇત્યાદિ. અન્યયાર્થી--સોરોદો-સાવરોધઃ અન્તઃપુર સહિત સર્જાયળો-સર્જનનઃ દાસીâાસ આદિ પરિજન સહિત તથા સધનો-લવાન્વયઃ અધુ વગ સહિત સત્ત્વજ્ઞ તે રાયજ્ઞીને-રાનસિંદ રાજાઓમાં સિ'હુ જેવા શ્રેણિક રાજા પ્રમાણ મત્તિ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૮૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy