SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ તેને સહાય કરનાર બનતું નથી આ પ્રકારથી સ્વપરનું પરિત્રાણ કરવામાં અસમર્થ હોવાના કારણે તે દ્રવ્યલિંગીનું અનાથપણું જાણવું જોઈએ, ૧૫૦ હવે કર્તવ્યને કહે છે–“સુર ” ઈત્યાદિ! અન્વયાર્થ–મેષિ-મેષાવિન હે ધારણ બુદ્ધિ સંપન રાજા ! વીતરાગ તરફથી કુમલચં-રૂમrfષત યથાતથ્ય રૂપ કહેવાયેલ તથા girળa -જ્ઞાન તમ જ્ઞાનના વિરતિ લક્ષણ રૂપ ગુણથી અથવ પંચવિધ વિરતિ લક્ષણ ગુણથી યુક્ત દુ- આ અનન્તરોક્ત ગgણાસ-ચારામનબનુશાસનને સુરજ-થી. સાંભળીને તથા લુણાગ મvi ના સુરીજાનાં સર્વ મા પિત્તા કુશીના સઘળા માર્ગોને પરિત્યાગ કરીને તમે મહાનિયંકા પણ વહે અનિમૅળાનાં પથaછેઃ મહ નિર્ચન્થાના માર્ગથી ચાલે આ ગાથા દ્વારા એ પ્રગટ કરવામાં આવેલ છે કે, આ સઘળી વાત સાંભળીને હે રાજનતમારું હવે શું કર્તવ્ય છે-અનાથી મુનિરાજ શ્રેણીક મહારાજને કહી રહેલ છે કે વીતરાગ પ્રભુદ્વારા કહેવાયેલા આ જ્ઞાન ગુણપપેત અનુશાસનને સાંભળીને તમે હવે કુશીના માર્ગને પરિત્યાગ કરીને મહાનિન્થના માર્ગનું અનુસરણ કરે એમાં જ તમારી ભલાઈ છે. પલા મહાનિર્ચન્વેના માર્ગમાં ચાલવાના ફળને કહે છે-“વરિત ઈત્યાદિ. અન્વયા–પિત્તનાન્નિાનાત્રિમાનિત ચારિત્રના આચરણ રૂપગુણથી સંપન્ન અથવા ચારિત્રસેવન અને જ્ઞાનરૂપ ગુણથી અન્વિત સાધુ તગોતતર મહાનિર્ગસ્થના માર્ગ ઉપર ચાલવાથી ગપુર સંગ નાથિાળ-ઝ હું સંઘર્ષ વિરતા પ્રધાન સંયમ-યથાગે ત ચારિત્રનું પાલન કરીને નિ - નિત્તા પ્રાણાતિપાત આદિ આસવથી રહિત બનીને જન્મ સંવત T -1 સંwnશ જ્ઞાનાવર્ણાદિક કર્મોને ક્ષપિત કરીને વિત્તમં વંઠા ૩-gિછામ ધ થવં પૈતિ વિસ્તૃત-અનન્ત સિદ્ધોનું પણ તેમાં અવસ્થ ન હોવાથી વિશાળતથા પ્રધાન હોવાથી સર્વોત્કૃષ્ટ એવા નિત્ય અવિચલિત મુક્તિ પદ નામના સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ –જે મુનિ ચારિત્રાચાર ગુણ વિત બનીને યથાખ્યાત ચારિત્રનું પાલન કરે છે તે નિરસવ બનીને જ્ઞાનાવરણીયાદિક કર્મોને વિનાશ કરીને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ મુક્તિ સ્થાન ઉપર જઈને બીરાજમાન થઈ જાય છે. પરા હવે અધ્યનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–“g સંત” ઈત્યાદિ. અવયાથ–પા તેના સત્તર કર્મશત્રુના તરફ ઉગ્રરૂપ હોવાથી સ્વયં ઉગ્ર તથા ઈન્દ્રિય અને મનનું દમન કરવાથી દાન્ત માતો-મહાતષનઃ અનશન આદિ બાર પ્રકારના મહાન તપના આરાધક હોવાથી મહાન તપસ્વી કાપજે-ભાવિક સ્વીકૃત સંયમના યથાવત્ પરિપાલનથી મહાપ્રતિજ્ઞા આ કારણે મહાન યશસ્વી ઉત્કૃષ્ટ રૂપથી જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવાવાળા હાવાના કારણે દિગંતમાં વિસ્તારિત કીર્તિસંપન્ન એવા છે મદમુળીસ મહાનિ એ મુનિ જે રૂi માનિયંદિન મ– મનિન્યાં માતમ આ મહાનિગ્રન્થીય –મહાનિર્ચન્થ માટે હિતવિધાયક મહાકૃત વિથ રવિસ્તા વાળત્તિ શ્રેણિક રાજાને વિસ્તારથી કહી સંભળાવ્યું. ૫૩ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૮૮
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy