________________
જે મરણ સમયે પણ પેાતાના દુરાત્માને જાણતા નથી તેની શુ' ગતિ થાય છે. તેને કહે છે.—નિક્રિયા ઈત્યાદિ !
અન્વયા— હે રાજન ! ને–ચે જે મુનિ ઉત્તમકે વિવાાસ પટ્ટ-ઉત્તમાથે વિપર્યાસ ત્તિ ઉત્તમ અર્થમાં શ્રુત ચારિત્રરૂપ ધર્માંમાં-માહના વશથી વિપરીત ભાવને પ્રાપ્ત કરે છે. તલ્સ બમ્પરર્ફે નિક્રિયા–તન્ય નાન્યત્તિઃ નિર્થિક્ષા દ્રવ્યલિગી સાધુની નાન્ય-શ્રામણ્યમાં રૂચી-અભિલાષા વ્યજ જાણવા જોઇએ મે વિ ને સ્થિ-ગયાં તસ્ય નાસ્તિ તથા આ પ્રત્યક્ષભૂત લેાક પણ તેનું સધાતું નથી ફકત એજ વાત નથી પરંતુ પછીવ તમ નાથ-પોશો તય નાપ્તિ તેના પરભવ પશુ બગડી જાય છે. કારણ કે, એત્રા જીવનું કુગતિમાં પતન થાય છે. કારણ કે મેહ પ્રમાદ આદિની પરવશત.થી કેશ લેચન આદિનું કરવું કેવળ શારીરિક કલેશ હોવાથી આ લેક તેના બગડેલાજ જાણવા જોઇએ. તુઓ વિ સે શિા તથૅ હોદ્– દ્વિધાવિ સ ક્ષીયતે તંત્ર હોદ્દે આ પ્રકારની ધર્મભ્રષ્ટ એ દ્રવ્યલિંગી મુનિ આ સંસારમાં અહિક અને પારલૌકિક બન્ને પ્રકારના અર્થના અભાવથી પોતેજ પેાતાની જાતે પશ્ચાત્તાપને પાત્ર બની જાય છે.
ભાવા—જે મુનિ શ્રુત ચારિત્રરૂપ ધર્મમાં વિપરીત ભાવ ધારણ કરે છે તેમનુ' સાધુ થવુ' વ્યર્થ છે કેમકે આવી સ્થિતીમાં તેમના બન્ને લેાક બગડી જાય છે. જ્યારે આ અહિક પારલૌકિક અના સમાાધક અન્ય સાધુજનાને જુએ છે તે એવા પ્રકારની ચિંતાથી કે, “મને તે ધિકકાર છે મારા તા અને લેાક બગડી ચુકેલ છે” રાત દિવસ પશ્ચાત્તાપ કરે છે. ૫૪૯ના
એ કયા પ્રકારના પશ્ચાતાપ કરે છે એને દૃષ્ટાંત દ્વારા સમજાવે છે.
મે ’ ઈત્યાદિ ! અન્વયાથ—મેન-મેન આ પૂર્વોક્ત પ્રકારથી જ-મહાવ્રતાને ન પાળવા આદિ પ્રકારથી નાઇત સીસ્તે-થથાઇ શીજળ; સ્વરૂચિકલ્પી આચારવાળાના તથા કુત્સિત શીલવાળ-પાર્શ્વસ્થ અથવા પરતીર્થિક આદિજનેાના સ્વભાવ જેવા સ્વભાવવાળાએ દ્રવ્યલિંગી નિજીત્તમાળ મળે વિદજી-બિનોસમાનાં માળે વિરાય તીથ કરાના શ્રુત ચારિત્રરૂપ ધર્મ'ની વિરાધના કરીને મોસાળુનિદ્રા કરીविवा निरसोया परिताव मेइ - भोगरसानुगृद्धा कुररीत्र निरर्थशोका परितापमेति જીભના આસ્વાદ લેવા માટે માંસના આસ્વાદમાં ગૃદ્ધ બનેલ અને પછીથી ખુચવી લેવાથી વ્યથ' શાક કરવાવાળી કુરરી પક્ષિણીની માફક પિરતાપને પામે છે.
ભાવા—મહાવ્રતાના પાલન કરવાના માર્ગથી સવ થા વંચિત એવા એ દ્રવ્ય લિંગી સુનિ યથાઋતુ અથવા કુશીલેાની માફક જીન માર્ગીની વિરાધના કરે છે, પછીથી જ્યારે ઇહુલૌકિક અને પારલૌકિક અથની આપત્તિ ઉપસ્થિત થાય છે ત્યારે પ્રતીકાર કરવા માટે સમથ ન થઈ શકવાના કારણે કેવળ પશ્ચાત્તાપ જ કર્યા કરે છે. આવી પરિસ્થિતિમાં તેના કાઇ એવીઁ સહાયક હાતા નથી કે, જે તેને સહાયતા આપી શકે. જે પ્રમાણે કુરી પક્ષિણી માંસ રસના આસ્વાદ કરવામાં ગૃદ્ધ બની જ્યારે માંસના ટુકડાને મેઢામાં દખાવીને ચાલે છે અને તેના તે ટુકડા ખીજું પક્ષી તેની પાસેથી ઝુંટવી લે છે ત્યારે તે સ્વાદની લેાલુપતાથી ફક્ત દુઃખના અનુભવજ કરતી રહે છે. તેના પ્રતીકાર કરી શકતી નથી અને ખીજુ કાઈ તેની એ આપત્તિમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૭