________________
ચારિત્રની વિરાધનાથી નરક તીર્થ"ચગતિ કેમ પ્રાપ્ત થાય છે તેને કહે છે “કસિ ઈત્યાદિ !
અન્વયાર્થ_એ દ્રવ્યમુનિ વસિયં-શિક કોઈપણ એક સાધુના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ તથા શ્રી હું તારા સાધુ માટે ખરીદવામાં આવેલ નિગા-નવા નિત્યપિંડ આમંત્રણપૂર્વક આપવામાં આવેલ અશનાદિક પિંડને તથા વિગળાનં-ક્રિશ્ચિત વયમ્ બીજા કેઈ પણ અનેષણયસાધુ માટે અકથ્ય અનાદિક પિંડને 7 jન– gવતિ છોડતા નથી પરંતુ અવિવામારી માતા–રિવિ મણિ મૂલ્લા અગ્નિની માફક સર્વભક્ષી બનીને તે
દુ–ાં શવ સાધુ આચરના પરિત્યાગરૂપ પાપ કરીને તે જુગતઃ ચુત આ ભવથી ભ્રષ્ટ થવાથી જીરુ- રિ નરકગતિ અને તીય ચ ગતિમાં જાય છે.
ભાવાર્થ-દ્રવ્યમુનિ અગ્નિ સમાન સર્વભક્ષી રહ્યા કરે છે. તેને કલ્પનીય અકલ્પનીય અશનાદિકનું કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. ચાહે તે દ્દેશીક હોય, ચાહે કીતકૃત હોય જ્યારે તે પરગતિમાં જાય છે તો નરક અને તીર્યચગતિમાં જઈને અનંત દુઃખેને ભગવતે રહે છે ૪૭૫
દુશ્ચરિત્રથી જ દુર્ગતિ પ્રાપ્ત થાય છે તેના માટે કહે છે –“ ” ઈત્યાદિ ! અન્વયા–સંછિત્તા-સંદરના ગળાને કાપનારે ગર–રિક શત્રુ તે ન
– ર વતિ એ અનર્થ નથી કરતું કે, બંને ગધ્વળિયા દુષ્કા શર૨ તા ગામના કૂમતા જોતિ જેવા અનર્થને તેવી આ આત્મીય દુષ્ટાચારરૂપ પ્રવૃત્તિ કરે છે. આ વાત છે- તે એ સમયે નાદિ-જ્ઞાતિ જાણી શકાશે કે જ્યારે તે સાવિળ-યાવિહીન સંયમ અનુષ્ઠાન વર્જીત દ્રશ્યમુનિ મુરમુ તુ
-પુપુર્વ તુ ગાતા મૃત્યુના મુખમાં જશે મરણ સમયે અતિ મંદ ધર્મવાળા પ્રાણી માટે પણ ધર્મના અભિપ્રાયની ઉત્પત્તિ જોવાય છે. આ કારણે એવું કહેવામાં આવેલ છે કે, પ્રાણુતાળ નાદિ-શ્રાવ અનુતન જ્ઞાતિ તે દ્રવ્ય મુનિ “મેં ઘણું જ ખરાબ કર્યું છે,” આ પ્રકારને પશ્ચાત્તાપ કરી મૃત્યુ સમયે પોતાના દુરાચારી કર્મના ફળને જાણી શકશે.
ભાવાર્થ—એ દ્રવ્યલિંગી દુરાત્મા શત્રુથી પણ અધિક ભયંકર કામ કરે છે. ગળું કાપનાર શત્રુ એકજ ભવમાં પર્યાયને વિઘાતક હોવાથી દુ:ખદાયી બને છે. પરંતુ આ દુરાત્મા તે આ જીવને ભવોભવમાં દુખ આપનાર બને છે. આ વાત એ દ્રવ્યલિંગી મુનિ એ સમયે જાણી શકશે કે, જ્યારે એના મૃત્યુને સમય આવી લાગશે. ત્યારે તે “મેં આ સારૂં કામ નથી કર્યું ઘણું જ ખરાબ કર્યું કે આ દુરાત્મતાની જાળમાં પડી રહ્યો” આ પ્રકારનો પશ્ચાત્તાપ કરશે. તાત્પર્ય એ છે કે, આ દુરાત્માને પરિહાર મોક્ષાથીઓએ સૌથી પહેલાં જ કરી લેવું જોઈએ. કેમકે, તે અનર્થના હેતુ અને પશ્ચાત્તાપનું કારણ છે, i૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૬