SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ખીજા પ્રકારથી પણ અનથતાને કહે છે-“મા” ઇત્યાદિ ! અન્વયા --નિયા-રૃપ હે રાજન ! ફમા બળા વિ અળાયા—યં અવિ ગમ્યા અનાચતા આ એક મીજા પ્રકારની પણ અનાથતા છે, જે હું તમને કહું છું ને તમેનવિરો નિહુબો મોદિ ને તામ્ ચિત્ત નિવૃત્ત શ્રળુ તમે તેને સ્થિરતાથી એકાગ્રચિત્ત બનીને સાંભળે ! તે અનાથતા આ છે. નિયંટધર્મ રુદિયાળ વિ एगे बहुकापरा नरा सीयन्ति-निर्ग्रन्थधर्म लब्ध्वाऽपि एके बहुकातराः सीदन्ती નિગ્રન્થ ધમ અર્થાત્ ચારિત્રને પ્રાપ્ત કરીને પણ કેટલાક એવા કાયર મનુષ્ય થાય છે કે, જે તેએ ચારિત્રની આરાધના કરવામાં શિથિલ થઈ જાય છે આ પ્રકારની અનાથતા કહેવામાં આવેલ છે. ૫૩૮૫ આ વાતને આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે-“નો ઇત્યાદિ! અન્વયા – નો વન્ત્રજ્ઞાયઃ પ્રત્રય જે મનુષ્ય મુનિદીક્ષ ધારણ કરીને महत्त्रयाई सम्मं च नो फासय इ - महाव्रतानि सम्यक् नो स्पृशति प्रशातियात વિરમણ આદિરૂપ મહાવ્રતનું સારી રીતે પાલન કરતા નથી, સે–સ તે નિર્દેવાઅનિપ્રદાત્મા અજીતેન્દ્રિય વ્યકિત સેત્તુ વિદ્ધે સેવુ વૃદ્ધ: મધુર આદિ રસેમાં ગૃદ્ધિવાળા બનીને મૂજબો વધળન છિ-મૂજતો વધર ન છત્તિ રાગદ્વેષરૂપી બંધનનુ છંદન કરવાવાળો બની શકતા નથી. અર્થાત્-જે મનુષ્ય મુનિદીક્ષા ધારણ કરીને પણ ઇન્દ્રિયાના દાસ બની રહે છે અને એજ કારણથી મ્હાત્રતાનું સમ્યક્ રીતિથી પિપાલન કરતા નથી. એવી વ્યકિત સેાની ગૃદ્ધતાથી રાગદ્વેષ ઉપર વિજય મેળવી શકતી નથી. ૫૩૯લા “બા ઉત્તયાઝ ઇત્યાદિ ! અન્વયા —રૂરિયા માનાર્તદેસળાત્ આયાનિલેવ તુનુંળા" નાकाइ अउत्तया नत्थ-ईयां भाषायां तथा एषणायां आदाननिक्षेपयोः जुगुબનાયાં ચર્ચાવિત ગાયુપ્તતા જ્ઞાતિ ઈર્કોસમિતિમાં, ભાષા સમિતિમાં, તથા એષણાસમિતિમાં આદાને નિક્ષેપણ સમિતિમાં અને પરિષ્ઠાપન સમિતિમાં જે સાધુને ઘેાડી પણ સાવધાનતા નથી તે વીરબાય મળ્યું ન ગળુનાનીયાત માળે ન અનુયાતિ તીર્થંકર અને ગણધરાથી સેવીત માગ`નાં-રત્નત્રયરૂપ મેાક્ષ માર્ગના અનુયાયી બનતા નથી. અર્થાત્ પાંચ સમિતિએનું પાલન કરવામાં જેના ઉપયાગ નથી તે મેાક્ષ માના અનુયાયી પણ નથી ૫૪૦ના “ત્રિરંપિ” ઇત્યાદિ ! હે રાજન ! જે સાધુ નિયંપિ પ્રુફ મત્રિત્તા સ્થિરવત્ સર્વાનયમેર્દિ મટ્ટેવિમવિ મુખ્યવિઃ મૂત્રા સ્થિત્રતા તો નિયમેન્થો સ્ત્રષ્ટઃ લાંબા સમય સુધી પણ કેશાપનયન રૂપ મુંડનમાં જ અભિલાષી બનીને શિવ-સ્થિત્રતા બીજા તેમાં અસ્થિરભાવ રાખે છે. મે-સા તે તનિયમેર્દિ મટ્ર-તપોનિયમેયઃ પ્રઃ અનશન આદિ ખાર પ્રકારનાં તપ અને અભિગ્રડુ આદિ નિયમેાથી ચલિત થયેલ દ્રવ્યમુનિ કહેવાય છે. તે વિવિ ગપ્પાગ Øિસત્તા-વિરમાંવ ગામાન ચિત્રા લાંબા સમય સુધી પોતે પેાતાને લાંયન આદિ દ્વારા દુઃખિત વંદના ભાગવીને પણ દુ-વહુ નિયમથી સમ્પાદ્ વા ન દો-સમ્પરાયસ્થ વાળો ન મર્શત સંસારના પરગામી મનતા નથી. અર્થાત જે સાધુ કેવળ મુડનમાં જ રૂચિ રાખીને ખીજા પ્રાણાતિ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૮૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy