________________
પાતાદિક વિરમણ વ્રતમાં ઉપેક્ષાભાવ રાખે છે. સ્થિરવૃતિ થઈને પિતાના તપ અને નિયમોથી ભ્રષ્ટજ માનવામાં આવેલ છે. એવી વ્યકિત પિતે પિતાની જાતને કલેશિત કરે તો પણ તે સંસારથી પાર થઇ શકતું નથી. ૪૧
“ફોર ઇત્યાદિ !
અન્વયાર્થ-જ્ઞ પટ્ટા ખુટી ગારે –ાધા પૌg પુષ્ટિ કાર પર મત જે પ્રમાણે પિલી મુઠી સાર વગરની હોય છે. એ જ પ્રમાણે તે ગ –૩ ગાર તે દ્રવ્ય મુનિ રત્નત્રયથી શૂન્ય હોવાથી સાર રહિત બને છે. તથા જેમ દાદા વળે ગયંતિ-કૂટ #livળઃ રાત્રિત મત છેટા પિસા-રૂપીયા સીક્કા-કય વિક્રય આદિમાં વહેવાર ઉપયોગી નથી થતા એજ પ્રમાણે આ સંયતાભાસ પણ નિર્ગુણ હોવાથી આદરને એગ્ય હેતો નથી. વિઘારે શામળો– અજ્ઞા
દામળિ: વિડૂર્ય મણીની માફક પ્રકાશવાળો કાચનો મણ -૪ નિશ્ચયી નાળTv9 અમદg દોડ-
શs અમદાશો મવતિ પરીક્ષા કરનાર માણસોની દૃષ્ટીમાં બહુમૂલ્યવાળ હોતો નથી. અર્થાત્ જેમ પોલી મુઠીની કાંઈ કિંમત નથી હતી અને જેમ બેટે સિકકે ચલણ યોગ્ય હેતે નથી એમજ જે સાધ્વાભાસ છે દ્રવ્યલિંગી મુનિ છે તેમની પણ તત્વોની દૃષ્ટીમાં કોઈ કિંમત નથી જ્ઞાનીજનોમાં તે કદી પણ આદર પામવા યોગ્ય બની શકો નથી. ભલે ભેળા ભલા માણસો એને આદર કરે. પરંતુ એથી તે સાચે મુનિ થઈ શક્તા નથી. કાચને મણી કદી વૈડૂર્યમણીનું સ્થાન મેળવી શકતું નથી ભલે તેની ચમક વૈડૂર્યમણના જેવી હોય તે પણ શું ? ૫૪રા
“રઢિi-ઈત્યાદિ !
અન્વયાર્થ—જે દ્રવ્ય મુનિ સર્જર કાફ-સુદ રીઝિલું પારિવા આ જન્મમાં પાર્શ્વસ્થ આદિના વેશને ધારણ કરીને તથા જીવિડ રિકા કૂદત્તાબીજી વિગ વંચિલ્લા ઉદર પિષણ નિમિત્ત ઋષિ વજન–સદેરક સુખવસ્ત્રિકા તથા રજોહરણ આદિ સાધુ ચિન્હને લઈને ચર્સ–ગ્રસંગત સંયમથી રહિત હોવા છતાં ગણાાં શંકાં વન–આત્મા સંવત પિતે પિતાની જાતને સંયમી તરીકે ઓળખાવે છે. જે તે બિળિઘા વિપિ ગાજીરૂ-વિનતિ જિમ માછતિ ભવભ્રમણરૂપ વિવિધ પીડાને ઘણુ કાળ સુધી ભગવતો રહે છે.
ભાવાર્થભાવ સંયમથી રહિત હોવા છતાં પણ જે દ્રવ્યલિંગી પિતાને ભાવ સંયમી રૂપથી પ્રગટ કરે છે અને પાશ્વસ્થ આદિના લિંગને લઈને પણ જે
ષિચિહેને કુકત પિટ ભરવાના ખ્યાલથી જ ધારણ કરે છે તે અસંયમી છે અને તે ઘણા કાળ સુધી પણ આ ભવ ભ્રમણરૂપ પીડાથી છુટકારો મેળવી શકતું નથી ૫૪૩
આમાં હેતુ કહે છે—“વિસંત'' ઈત્યાદિ !
અન્વયાર્થ–ાદી વાઇ ઇંગરૂ-જૂથ નં ૮ વિષે દત જેવી રીતે કાળકૂટ વિષ પીનારા પ્રાણીના પ્રાણોને નાશ કરનાર બને છે અથવા ગા- જેમ વર્ષ થે દાડ-પરી શક્યું ન ઉંધી રીતે ધારણ કરવામાં આવેલ શસ્ત્ર ધારણ કરન રેનો વિનાશ કરી દે છે. અથવા જેમ અવિવારે જેવા –વિના તાજા દત મંત્રાદિકથી વશમાં ન કરવામાં આવેલ વૈતાલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૪