SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ “તો ૐ” ઇત્યાદિ ! અન્વયા ——-હે રાજત્ ! તોદું-તત: બર્ જ્યારે મેં દીક્ષા ધારણ કરી લીધી તે પછી અલ્પળો પ૧ ય નાદો નાગોગાત્મનઃ વસ્યાના નાથો નાતઃ પેાતાના અને બીજાના નાથ-ચેાગક્ષેમકારી ખની ગયા. અલબ્ધ રત્નત્રયના લાભથી અને લબ્ધ રત્નત્રયના પ્રમાદ પરિહાર પૂર્ણાંક પરિરક્ષણથી જીવ પેાતાના નાથ બની જાય છે. હુ પણ એ પ્રકારના નાથ બની ગયા છે. ધર્માંનું દાન દેવાથી તથા તેમાં સ્થિરતા કરાવવાથી પ્રાણી ખીજાઓના નાથ બની જાય છે. આવી રીતે हु मील सन्वेसिं भूयाणं तसाणं थावराण य नाहो जाओ - सर्वेषां भूतानां ત્રતાળાં થાવાળાં “ નાથઃ નાતઃ સધળા ભૂતાનો- ત્રસ અને સ્થાવર જીવાના તેમની રક્ષા કરવાના ઉપાયના જ્ઞાનવાળા હાવાથી તથા એમનુ સંરક્ષણ કરવાવાળા હાવાથી હું નાથ ખની ગયે। છું ૫૩પા દીક્ષા લીધા પછી આપ નાથ બન્યા અને એની પહેલાં આપ નાથ ન હતા એનુ શુ' કારણ છે? આને કહે છે.—અવઃ ઈત્યાદિ ! અન્વયાČ--દીક્ષા લીધા પહેલાં હુ નાથ કેમ ન બન્યા, અને હવે નાથ કેમ ખની ગયા છું. તે હે રાજન ! તમારા આ સ ંદેહની નિવૃત્તિ નિમિત્તે જણાવવાનુ કે કળા તૈયળી નર્ફે બ્રાહ્મા વૈતાળી નવી આ આત્મા ઉદ્ધૃત આત્મા જ નરકની વૈતરણી નદી છે. કેમકે, એવા આત્માજ નરકના હેતુરૂપ હોય છે. આ કારણે ગપ્પા ને છૂટ સામજી-ગાત્મા મે ટ શામત્તિ; એવી આત્મા મને કૂટની માફક -પીડાજનક સ્થાનની માફક યાતનાના હેતુરૂપ હેાવાથી-નરકમાં રહેલાં વૈક્રિય શામલી વૃક્ષ જેવી છે. તથા બલ્વા પામતુદા વેણુ-ગામા ગામડુવા ઘેતુ:-આ આત્માજ અભિલષિત સ્વર્ગ અપવર્ગના સુખાને આપવાવાળા હાવાથી કામધેનુ છે, તથા બળા મે નન્દ્ળ મળ–મે આત્મા નંદ્ન વનમ્ આ આત્માજ ચિત્તને આનંદ આપન ૨ હાવાથી મારા માટે નંદનવન સમાન છે. ૩૬૫ “બળા હૃત્તા” ઈત્યાદિ ! અન્વયા-હે રાજન ! વુદ્દાળમુદ્દાળ યાત્તા બળા—દુરવાનાં સુવાનાં ૨ હર્તા ગાત્મા દુઃખ અને સુખાના કર્તા આ આત્માજ છે. તથા વિશ્વત્તા નિહતો તેનું નિવારણ કરનાર પણ આ આત્માજ છે. જ્યારે આ આત્મા રુદિય સુદિયોકુષ્ણસ્થિત મુસ્થિતા દુરાચરણમાં ફસાઈ જાય છે અથવા સદાચરણમાં લવલીન થઈ જાય છે ત્યારે આત્મા મિત્તમિદં વે-મિત્રમાંમત્ર મતિ આત્માને મિત્ર અને અમિત્ર માનવામાં આવે છે. દુરાચરણમાં નિમગ્ન આત્મા વૈતરણીના રૂપક હાવાથી સઘળા દુ:ખેાનેા હેતુ થઇ જાય છે. આ કારણે તે પોતે પેાતાના દુશ્મન ખની જાય છે. તથા જ્યારે આ આત્મા સદાચરણેનુ સેવન કરવા લાગી જાય છે ત્યારે કામધેનુ અને નંદનવન જેવા અભિલષિત પદાર્થની પ્રાપ્તિના હેતુ હાથી પેતે પેાતાના મિત્ર બની જાય છે. આત્મામાં સદાચરણ, તલ્લીનતા પ્રવજ્યાને અંગિકાર કરવાથી જ આવે છે. આથી હું રાજન્ ! હું પ્રવજ્યા લીધા પછીજ ચેગ ક્ષેમકરણમાં સામર્થ્યવાળા થઇ જવાને કારણે નાથ બની શકયે છું. તે પહેલાં નહીં. ૫૩ણા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૮૨
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy