________________
ઈત્યાદિ ! અન્વયાર્થ––TI –મદા હે રાજન! બે વ-પથને વાણિ યૌવનકાળમાં મને બ3છા જિજેવા હથિા-તુટી ગણિતના અમલ પૂબ જ અકળાવનાર એવી આંખની પીડા થઈ તથા સ
મારા સઘળા શરીરમાં શિવ-પર્થિવ હે રાજન ! ઘણે વિવો વા-વિપુલ હાર તીવ્ર એ દાહ ઉત્પન્ન થયે. ૧૯
એ આંખેની વેદના કેવા પ્રકારની થઈ તે કહે છે –“a” ઈત્યાદિ.
અન્વયાર્થ–– –ાથા જે પ્રકારે યુદ્ધો ગર- ગરિક કોધના આવે. શમાં આવી ગયેલે વૈરી વિવારે-વારે કાન, નાક વગેરે ઈન્દ્રિએમાં પરિવરવું સત્ય ગ્રાઝિ-જમતીમ રાત્રણ ગ્રાહત અત્યંત તીક્ષણ એવા શસ્ત્રને ઘચી દે અને એ સમયે જે વેદના થાય છે, gi-એવા પ્રકારની જે-જે મને વિવ -પ્રદિના આંખની પીડા થતી હતી. પર
“જિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–-હે રાજન ! હુંકાબિલ-ત્રાશનકમ? અતિ દાહ કરનાર છેવાથી ઈન્દ્રના વા જેવી ઘોર-જેવાથી બીજાને પણ ભય ઉત્પન્ન કરે એવી તથા પરમારપા–રાહ અત્યંત પ્રાણાન્તક દુઃખદાયક એવી કળા-રેવના તે
साता वहनाये मे तियं अंतरिच्छं च उत्तिमंगं च पीडयइ-मे त्रिकं अन्तरिक्ष સત્તા = પતિ મારી કમરને તથા શરીરના મધ્યભાગ-હદય, પેટ વગેરેને તેમ જ ઉત્તમાંગ-માથાને વધારે વ્યથિત કર્યું. ૨૧
એ સમયે–“ઉદીયા ઈત્યાદિ.
અન્વયાર્થ––આવા પ્રકારની એ વેદના થવાથી જે-જે મારી પાસે એ વેદનાના ઉપચાર કરવા માટે વિઝામંતતિરિજીના વિદ્યાન્નજિ વિદ્યા અને મંત્રથી વ્યાધિના પ્રતિકાર કરવાવાળા ચણા-દ્વિતીયા: અદ્વિતીય ગારિયા-ગાવા પ્રાણાચાર્ય વૈદ્ય જન જે સરથાણા–રારા ચિકિત્સા શાસ્ત્રમાં અતિશય હશીયાર હતા અને અંતમૂવિસારા-મંત્રમૂવરાહા મંત્ર તેમ જ ઔષધિના વિજ્ઞાનમાં પારંગત હતા. તેઓ કવદિવા-ઉપસ્થિતા ઉપસ્થિત થયા, અર્થાત આવ્યા. મારા
પછી—“તે-જે ઇત્યાદિ.
અન્વયાર્થ—-તે-જે એ વૈદ્યોએ -જે મારી ઉષા–રાતિ ભિષેક, ભૈષજ, રોગી અને પરિચારકરૂપ ચતુર્ભાગાત્મક અથવા-વમન, વિરેચન, મન અને સ્વેદનરૂપ ચતુર્ભાગાત્મક અથવા-અંજન, બંધન, લેપન તથા મદનરૂપ ચતુર્ભાગાત્મક તિનિછે–નિધિ ચિકિત્સા મને નચિં–થાદિત જે રીતે આરામ થઈ શકે એ રીતે ફુવંતિ-નિત કરવાને પ્રારંભ કર્યો. પરંતુ તેઓ મને જવા ન ૪ વિનો નિત્ત-વાત ન રવિવાનિત એ દુઃખથી છોડાવી શક્યા નહીં, મકક્ષ અrદશા-gણ મન નાચતા આ મારી દુઃખથી નહીં છોડાવવા રૂ૫ અનાથતા છે. | ૨૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૯ |