________________
પછી રાજ કહે છે-“મા” ઈત્યાદિ.
અન્વયાર્થ– હે મુનિરાજ ! જે ચાના દુર્થી પ્રજ્ઞાજે ગવ તિઃ માળા મારી પાસે અનેક ઘોડા છે, અનેક હાથી છે, અનેક મનુષ્ય છે, લુપુર ઘણા નગર મારે આધીન છે, અંતે સત્તાપુ જ અન્તપુર મારી પાસે છે. મારે મોણ મુંઝામિ-
મન મોજાન ગુંજે મનુષ્ય સંબંધી વિવિધ ભેગેને હું ત્યાં આનંદની ભેગવું છું. માળા ફુક્લચિં જે-ગા જયંજે આજ્ઞા અને ઐશ્વર્યમાં મારે કઈ પણ પ્રકારની બધાને સામને કરવું પડતું નથી. ૧૪
રિસે ઈત્યાદિ. અન્વયાર્થ– રિસે–ો આ પ્રકારે ગામળિg સંદજાજિ-જોTHશનજરે છે સઘળી ઈચ્છાઓની પૂર્તિ કરવાવાળી પ્રકૃષ્ટ સંપત્તિ મારી પાસે હોવા છતાં હું જ ગળા મદદ-સાણં મનાથ જાતિ અનાથ કઈ રીતે હાઈ શકું? દૂ- આ કારણે મને!-મત્ત હે ભદન્ત ! મને અનાથ કહે એ સર્વથા અસત્ય વાત છે. આવા પ્રલાપમાં મૃષાવાદને દેષ આવે છે મા મુસં -મા કૃપાવાતી આથી આપે આવુ અસત્ય ન બોલવું જોઈએ ૧પ
આના ઉપર મુનિરાજ કહે છે--” ઈત્યાદિ.
અન્વયાર્થ-પશિવા-guથવ હે રાજનૂ! તમ અદક્ષ યW Tોથ ર ના ગનાથણ ગળે મોઘું જ ન જાનાનિ તમે અનાથના અર્થને, તેમ જ મેં તમને અનાથ કેમ કહ્યા, એ મારા અભિપ્ર ની ઉત્પત્તિના મૂળ કારણને જાણતા નથી. તથા નાદિરા ગા ગા દરૂ સfiદો ત્રા-નરશિપ યથા ગનાથ મલિ સનાથ ના પુરુષ અનાથ તેમ જ સનાથ કઈ રીતે થાય છે એ પણ તમે જાણતા નથી. આથી મારા કહેવામાં તમને મૃષાવાદ પ્રતીત થાય છે. તે ૧૬ !
હવે મુનિરાજ અનાથના અર્થને સમજાવે છે–“દિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–-મનુષ્ય ઈ-વથા જે રીતે સનાથ તેમ જ યાદો દુર-ગાથા મતિ અનાથ થાય છે તથા મેં કદ જે જ ઉન્નચિં-વથા જે મહત્તમ તમને કયા અભિપ્રાયથી અનાથ કહેલ છે એ સઘળું હું તમને સમજાવું છું. મારા अबक्खिनेन चेयसा मुणेहि-महाराज अव्याक्षिप्तेन चेतसा श्रृणुत है ! એકાગ્ર ચિત્ત બનીને એ તમે સાંભળે છે ૧૭ |
મુનિરાજ પિતાની પૂર્વ અવસ્થાને પરિચય આપતાં અનાથનું સ્વરૂપ સમજવે છે—“ક્રોસંગી” ઇત્યાદિ.
અન્વયાર્થ—- હે રાજન! પુરાપુરમેય-પુરામેની અતિ સમૃદ્ધ નગરીએને પણ પોતાના અસાધારણ તેજથી ઝાંખી કહેવડાવે એવી એક સંવી નામ નવી-દૌર નામ નારી કૌશાંબી નામની નગરી છે. તેમાં ઉમૂધ સંજોકdધનસંરઃ પ્રચુર ધનસંપત્તિના માલિક “ધનસંચય' નામના મારા ગૃહસ્થ - વસ્થાના પિતા હતા. તે ૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૮