SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ | મુનિરાજનાં વચનને સાંભળીને રાજા જે કહે છે. એને પ્રગટ કરવામાં આવે છે. ગો – ઈત્યાદિ ! અન્વયાર્થ–મુનિરાજનાં વચન સાંભળીને તો તો મજદાવો ખોરાથી જો -તત્તઃ સમાધિપ ના પાના પ્રયતઃ મગધના અધિપતિ શ્રેણિક રાજાને હસવું આવી ગયું અને હસતાં હસતાં જ તેમણે મુનિરાજને કહ્યું મહ રાજ! एवं इडि मंतस्स ते कहं नाहो न विजइ-एवं ऋद्धिमतः ते कथं नाथो न विद्यते વિસ્મયકારક એવું આપનું રૂપ, આવી સંપત્તિ સંપન્ન હોવા છતાં પણ આપનો કેઈ નાથ નથી આ એક ભારે આશ્ચર્યની વાત છે. ૧૦ આપના સાધુ બનવામાં જે અનાથતા જ કારણભૂત છે તે હું આપને નાથ થઈ જાઉ” આ પ્રકારના અભિપ્રાયને લઈને રાજા કહે છે–“દોની ઈત્યાદિ ! અન્વયાથ–સંન–સંગત હે સંયત ! મચંતા ના દકિ-મત્તાનાં નાથોમમિ આપને હું નાથ થાઉં છું પિત્તનારૂ પરિઘુકો મોજે મુંનાદિ-મિત્રજ્ઞાત ત્તિઃ મન મુ આથી આપ મિત્ર અને જ્ઞાતિજનેથી યુક્ત બનીને મને જ્ઞ શબ્દાદિ ભેગેને ભોગ પિતાને અનાથ સમજે. મારા જેવી વ્યક્તિ નાથ થવાથી આપને હવે શાની કમી રહેવાની છે? મિત્રજન, જ્ઞાતિજન, તેમ જ ભેગ એ બધું સુલભ છે. શા માટે વ્યર્થમાં આ ત્યાગની અવસ્થામાં પડી ગયા છે ? માણસર q H -HTTષે વ મમ આ મનુષ્ય પર્યાય ઘડી ઘડી મળતું નથી. આ મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ જાણીને એને ભેગો ભેગવીને સફળ કરે ૧૧ રાજાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને અનાથી મુનિ કહે છે –“ગgrra ઇત્યાદિ. અન્વયાર્થ–મહિલા સેળિયા-માધિ અભિયા? હે મગધાધિપતિ શ્રેણિક? ગધ્વારિ ગોષિ-મનામાંfપગનાથsfણ તમે પોતે જ જ્યાં પિતાના માટે અનાથ છે ત્યારે મuળા માહો સંતવાદના મરિસિ–ગામનાગનાથઃ સન જ નાથો મહિરિ તમે મારા નાથ કઈ રીતે બની શકવાના છે ? જે સ્વયં નાથ હોય છે તે જ બીજાના નાથ બની શકે છે. ૧રા પછી જે બન્યું તેને કહે છે-“g' ઇત્યાદિ. અન્વયાર્થ-વિનિગ્રો સો નોિ-વિમરાવતઃ સદ નરેન્દ્ર પ્રથમ નજરે જ સાધુના રૂપ–લાવણ્યને જોઈને વિસ્મય પામેલા રાજાને જ્યારે સારુ एवं अस्सुयपुव्वं वयणं वुत्तो-साधुना एवम् अश्रुपूर्व वचनं उक्तो भुनिराकरे या प्रमाणे અશ્રતપૂર્વ વચન કહ્યું ત્યારે તેમના ચિત્તમાં એક પ્રકારના અસંમતો સુવિદિકૃસંગ્રાન્ત વિમિત વ્યાકુળતા જાગી જવાથી ખૂબ જ ભારે અચરજ થયું. ૧૩ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૭૭
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy