SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ “ મેાતીની અંદર જે તરલ છાયા હાય છે, એજ પ્રમાણે અંગમાં જે પ્રતિ ભાસ હાય છે તેને લાવણ્ય કહે છે.” ગો સોમયાગદો સૌમ્યતા જુએ ! વિશુદ્ધ અધ્યવસાયવાળા હેાવાથી એમના મુખારવિંદ ઉપર જે શÇકાળના નિળ પૂર્ણ ચંદ્રમંડળથી પણ અધિક કાન્તિ છે એ જોનારાઓના નયનાને કેટલે આનંદ આપી રહી છે ! બૌ વંતિ-મહñ શાંતિઃ એમની ક્ષમા તેા ખરેખર વિશેષ વિસ્મયકારક જ છે. જો કે આ મહાત્મા હમણાં નવાજ દીક્ષિત થયેલા લાગે છે છતાં પણુ, એમની શારિરિક સુગ ંધથી આકર્ષાઈને જે આ ભમરાઓ કરી રહ્યા છે તે એમને વ્યથા પહોંચાડી રહ્યા હાવા છતાં તેમને ધ્યાનમાંથી ચલાયમાન કરી શકતા નથી. એ આ બિલકુલ નિશ્ચલ બનીને જ બેઠા છે. એ કેટલા આશ્ચયની વાત છે ? ગદ્દો મ્રુત્તી બન્ને મુક્ત્તિક લેાભ રહિત જે એમની વૃત્તિ છે એ પણ ખૂબ વિલક્ષણ જણાય છે. પુ લાવ ણ્યથી અલ'કૃત એવી એમની જે આ શારિરીક. અનપેક્ષા વૃત્તિ છે એનાથી પ્રકટ થઈ રહેલા નિ`ળભાવ મહાન આશ્ચય જનક છની રહેલ છે. બન્ને મૌનેઅસંયા—દો મોને અપાતા ભાગવિષયમાં એમની નિ:સ્પૃહતા તે અત્યંત આશ્ચય ઉત્પન્ન કરે છે. આ પ્રકારે રાજાના મનમાં મુનીરાજની સઘળી ખિના આશ્ર્ચજનક જ દેખાઈ રહી હતી. ॥ ૬ ॥ એમને જોઈને રાજાએ શું કર્યું તે કહે છે.—“તુŔ” ઇત્યાદિ ! અન્નયા – ———આ પ્રકારના આશ્રય ભાવમાં મગ્ન બનેલા એ રાજાએ તેમની પાસે પહેાંચીને તત્ત્વ પાણ્ યંત્રિત્તા–તય વાતો ાિ તેમના ચરણમાં વંદન કર્યુ पछी पायाहिणं काऊण नाई दूरमणासन्ने पंजली पडि पुच्छर - प्रदक्षिणां कृत्वा नातिदूरे અનાસને માહિ: તિવૃત્તિ પ્રદિક્ષણા કરી તેમનાથી દૂર પણ નહીં તેમ અડીને પણ નહીં એ રીતે હાથ જોડીને બેસી ગયા અને આ પ્રકારે પૂછત્રા લાગ્યા. 19 રાજાએ મુનિરાજને શુ પૂછ્યું ? તે કહે છે—iTMહોતિ” ઇત્યાદિ ! અન્વયા-મનો-માર્ચ હું આય ! સંયા—સંયત સયત ! આપ આ સમયે તહળોઈસ-તજ્જ્ઞોઽત્ત ભર જુવાનીમાં છે, આથી આ સમય તે મહારાજ મોજામ્મિ વનમો-મોપાલે નિતઃ ભેગ ભાગવવાના છે ત્યારે આવા સમયે આપ કયા કારણે દીક્ષિત ખની ગયા છે અનેસામને દગોઽત્ત-શ્રામગ્યે ૩૫સ્થિત: અતિ તરવારની ધાર સમાન જે આ શ્રામણ્ય-સાધુપણું છે એનું પાલન કરવામાં કેમ ઉઘુકત. બન્યા છે? હું તા-તાવત્ સહુથી પ્રથમ યમદં મુળમિસમર્થ શ્રૃોનિ આપના મુખેથી એ વાત સાંભળવાની ઇચ્છા રાખું છું. ૫૮૫ શ્રેણિક રાજાનાં વચન સાંભળીને મુનિરાજ કહે છે—અળદìમિ” ઈત્યાદિ ! અન્વયાર્થી-મારા-મજ્ઞાાન ! હે રાજા ! હું ગળાનેેમિ-અનાથ અસ્મિ અનાથ છું, મારા ઉપર ક્ષેમ કરનાર એવું કાઈ નથી આ કારણે મા નાદો ન વિઝ-મમ નાથઃ ન વિદ્યત્તે મારા કાઈ નાથ નથી. અલબ્ધના લાભનું નામ યાગ તથા લબ્ધનું પરિપાલન કરવાવાળાનું નામ ક્ષેમ છે. હુ' ગટ્ટુ અંવિત્રશુળ મુર્તિ वात्रि नाभिसमेम - अहं कंचित् अनुकंपकं सुहृदं वापि न अभिसमेमि हया તથા મિત્ર જનની પાસે ગયા નથી. અર્થાત્ મને એવેા કાઇ પણ દયાળુ મિત્રજન મળેલ નથી કે જે મારા માટે યાગ ક્ષેમકારી થયેલ હાય. આથી મારી જાતને અનાથ સમજીને મે દીક્ષા અંગીકાર કરી છે. !! ૯ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૭૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy